જામનગર

જામનગરમાં કાનૂની કાર્યવાહીઓ બાદ હટાવાયું ધાર્મિક દબાણ…

Mysamachar.in-જામનગર: જામનગર સહિત સમગ્ર રાજ્યમાં સુપ્રિમ કોર્ટના નિર્દેશ અને હાઈકોર્ટની સૂચનાઓ અનુસાર, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ તમામ પ્રકારના ધાર્મિક દબાણો...

Read moreDetails

સાંસદ પૂનમબેન માડમે દિવ્યાંગ બાળકોએ બનાવેલા દિવડા સહિતની વસ્તુઓ ખરીદી “વોકલ ફોર લોકલ”નું આહવાન કર્યું

Mysamachar.in-જામનગર: દિવાળી પર્વ શૃંખલા દેશભરમાં સૌથી વધુ ઉજવાતો તહેવાર છે ત્યારે પ્રજ્ઞાચક્ષુઓ,દિવ્યાંગોની ઉત્સવ ઉર્મીઓને સન્માન આપવા જામનગર અને દેવભૂમિ દ્વારકા...

Read moreDetails

ટાઉનહોલ રિનોવેશન માટે રૂ. 2.97 કરોડનો ખર્ચ મંજૂર…

Mysamachar.in-જામનગર: જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે બપોરે ચેરમેન નિલેષ કગથરાના અધ્યક્ષપદે યોજાઈ હતી. જેમાં  શહેરની મધ્યમાં આવેલાં ટાઉનહોલના રિનોવેશન,...

Read moreDetails

જામનગરમાં પણ રાજકોટ જેવો અગ્નિકાંડ ધારો કે, દીવાળી ટાણે સર્જાય, તો ?!

Mysamachar.in-જામનગર: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની ભયાનકતાની 'જવાળાઓ' આજની તારીખે પણ સેંકડો લોકોને દઝાડી રહી છે, કોઈ પણ તંત્રએ આટલી ભયંકર દુર્ઘટના...

Read moreDetails

ફટાકડાના વેપારમાં GSTની ધૂમ ચોરીઓ અંગે ચેકિંગ ક્યારે ?!

Mysamachar.in-જામનગર: દીવાળીના તહેવારો શરૂ થાય એ અગાઉ શહેર અને જિલ્લામાં લાખો ફૂટ જગ્યાઓ પર રિટેલ સ્ટોલથી માંડીને મેગા મોલ સુધીની...

Read moreDetails

જામનગર સહિતના શહેરોમાં બાંધકામ ક્ષેત્રને વિટામિનની ગોળી આપતી સરકાર…

Mysamachar.in-જામનગર: દીવાળીના તહેવાર શરૂ થવાને હજુ અમુક કલાકોની વાર છે, ત્યાં જ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા જામનગર સહિત સમગ્ર...

Read moreDetails

ફટાકડા : 127 અરજીઓ આવી, 10 જ વેપારીઓને હજુ સુધી પરવાના…

Mysamachar.in: જામનગર જામનગર શહેર અને જિલ્લામાં ઘણાં બધાં વેપારીઓ દ્વારા ફટાકડાનું જથ્થાબંધ અને છૂટક વેચાણ થઈ રહ્યું છે. ફટાકડાના સ્ટોલથી...

Read moreDetails

પુસ્તકો પલળી ગયા : આખરે આ મામલામાં રચાતી તપાસ સમિતિ…

Mysamachar.in: જામનગર જામનગર નજીકના દરેડ બીઆરસી ભવનમાં વરસાદી પાણી ઘૂસી ગયું ત્યાં સુધી સંબંધિત સત્તાવાળાઓ બેદરકાર રહ્યા અને આ વરસાદી...

Read moreDetails

જામનગર: એક તરફ તહેવારો અને બીજી તરફ રોગચાળો બેકાબૂ…

Mysamchar.in-જામનગર: જામનગર શહેર અને જિલ્લામાં એક તરફ લાખો લોકો દીવાળીના તહેવારોના આગમનને વધાવવા હરખાઈ રહ્યા છે અને બીજી તરફ શહેર...

Read moreDetails

IAS-IPS બનવાનો સંકલ્પ કરો….હું તમામ મદદ કરવા તૈયાર:અશોકભાઈ લાલ

Mysamachar.in-જામનગર: જામનગરમાં તમામ ક્ષેત્રે સેવાકિય પ્રવૃત્તિઓમાં સતત કાર્યરત હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર...

Read moreDetails
Page 40 of 498 1 39 40 41 498

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!