જામનગર

ટેકનોલોજીની સાથે બાતમીદારોનુ નેટવર્ક વિકસાવવુ પોલીસ માટે ફરજીયાત

Mysamachar.in-જામનગર હાલના સમયમાં મોબાઇલ લોકેશન સીસીટીવી ફુટેજ વગેરે ટેકનોલોજી ગુના ઉકેલવામા પોલીસ સહિતની એજન્સીઓને મદદ કરે છે, પરંતુ ટેકનોલોજી ન...

Read moreDetails

હાલારમાં ‘સેલ્ફ મેડીકેશન’નું વધતુ પ્રમાણ જોખમ લાવશે

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા: સમગ્ર હાલાર પંથકમાં વધેલુ સેલ્ફ મેડીકેશન (કોઇપણ બિમારી માટે જાતે દવા ખરીદવી- આવી), અને ઓટીસી (ઓવર ધ કાઉન્ટર...

Read moreDetails

જામનગર તળાવની વચ્ચે આવેલ લાખોટા મ્યુઝીયમ અને કિલ્લાનો પરિચય

Mysamachar.in-જામનગર: જામનગરની શાન સમા લાખોટા કોઠા મ્યુઝિયમમા ઉભી કરાયેલ સુવિધા તથા ઇતિહાસ જાણીએ લાખોટા મ્યુઝિયમએ પુરાતત્વીય સંગ્રહાલય છે. જેના જાળવણી...

Read moreDetails

કૃષિમંત્રી રાઘવજી પટેલે દિવાળીના પર્વે આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે કરી શુભેચ્છા મુલાકાત

Mysamachar.in-જામનગર: રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે દિવાળીના પાવન પર્વ નિમિત્તે...

Read moreDetails

જામનગર : દીવાળીની રાત સહિત 24 કલાકમાં આગના 27 બનાવથી દોડધામ…

Mysamachar.in- જામનગર શહેર અને જિલ્લામાં દીપાવલી પર્વ દરમિયાન કયાંય પણ આગના નાનામોટા બનાવ બને તો, ઓછામાં ઓછાં સમયમાં ઘટનાસ્થળે પહોંચી...

Read moreDetails

હાલારમાં સરકારી કચેરીઓમાં “ખાનગી” હેલ્પ ડેસ્કની ધૂમ “કમાણી” કે શું? દલાલો માટે જાહેરનામુ

Mysamachar.in-જામનગર: હાલારના બંને જીલ્લાઓની અમુક સરકારી કચેરીઓમાં એજન્ટોના રાજ ચાલે છે તેમ કહીએ તો ખોટુ નથી જો કે સરકારી ભાષા/હુકમોમાં...

Read moreDetails

કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેતરોમાં થયેલ પાક નુકસાનીનું સ્થળ નિરીક્ષણ કરવા પહોચ્યા, ખેડૂતોને સાંભળ્યા

Mysamachar.in-જામનગર: જામનગર જિલ્લામાં માવઠાના પરિણામે ખેડુતોના પાકને નુકશાની સર્જાઇ હોવાથી રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના...

Read moreDetails

બરડા પંથકમાં હવે સંભળાશે એશિયાઇ સિંહોની ડણક

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: ધનતેરસના પાવન દિને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કપુરડી ચેક પોસ્ટ ખાતે ગુજરાતમાં પ્રવાસીઓ માટે એક નવીન નજરાણા...

Read moreDetails

જામનગરમાં ૫.પૂ.જલારામબાપાની 225 મી જન્મ જયંતિના કાર્યક્રમો નક્કી

Mysamachar.in- છોટીકાશી જામનગરમાં ૫.પૂ.જલારામબાપાની ૨૨૫ મી જન્મ જયંતિ ઉજવવા રઘુવંશી સમાજ દ્વારા ભવ્ય આયોજન ઘડાઈ ચુક્યું છે, આગામી વિક્રમ સવંત...

Read moreDetails
Page 39 of 498 1 38 39 40 498

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!