જામનગર

રજૂઆતની અસર : તિબેટીયન માર્કેટના વેપારીઓની ‘મનમાની’ પર રોક…

Mysamachar.in-જામનગર: જામનગરમાં દર શિયાળે સેંકડો તિબેટીયન વેપારીઓ લાખો રૂપિયાનો ગરમ વસ્ત્રોનો જથ્થો લઇ બજારમાં વેપાર કરવા ઉતરી પડે છે, આ...

Read moreDetails

પાટીદારોનું જબરદસ્ત મેનેજમેન્ટ: 30 મિનીટમાં 40,000 જેટલા ભાવીકો જમી શકે તેવું બેનમૂન આયોજન

Mysamachar.in-જામનગર: અન્ન ભેગા તેના ભેગા સિદસર ખાતે પાંચદિવસીય શ્રી શતાબ્દી મહોત્સવમાં કડવા પાટીદારોનો માનવ મહેરામણ ઉભરાય રહયો છે. મા ઉમિયાના...

Read moreDetails

ટાઉનહોલ રીનોવેશનમાં ખર્ચાઈ ગયા 7 કરોડ….

Mysamachar.in-જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા એમ.પી. શાહ મ્યુનિસિપલ ટાઉનહોલને રીનોવેશન દરમિયાન જુના ટાઉનહોલમા જે તે સમયે એટલે કે, વર્ષ 2004માં સીવીલ...

Read moreDetails

20,000 જેટલાં લોકો માથે લટકતું મોત: મંજીરા વગાડતી સરકાર ! 

Mysamachar.in: જામનગર જામનગર સહિત સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં આશરે 20,000 લોકો સતત મોતના ઓથાર હેઠળ જિંદગીઓ જિવી રહ્યા છે, કારણ કે...

Read moreDetails

જામનગરમાં સૂરજનો તડકો શોધે છે નગરજનો: વાદળછાયું વાતાવરણ

Mysamachar.in-જામનગર: રાજ્યના હવામાન વિભાગે 3 દિવસ અગાઉ આગાહી કરેલી કે, રાજ્યમાં 26 થી 28 ડિસેમ્બર દરમિયાન વિવિધ જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ...

Read moreDetails

કામની કદર: સામાન્ય પરિવારના યુવાનને કાલાવડ શહેર BJPનું સુકાન….

Mysamachar.in-જામનગર: કામ કરવાની ધગશ, આવડત અને સંસ્થા પ્રત્યેની નિષ્ઠાને કારણે કોઈ પણ યુવાન સંબંધિત સંસ્થા કે પક્ષમાં સન્માનીય પદ સુધી...

Read moreDetails

સિદસરમાં ઉમિયામાતાજીનો પંચદિવસીય પ્રાગટ્ય મહોત્સવ

Mysamachar.in-જામનગર: જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર મુકામે સૌરાષ્ટ્રના લાખો કડવા પાટીદારોના આસ્થાકેન્દ્ર શ્રી ઉમિયાધામ ખાતે માતાજીના પ્રાગટ્યને 125 વર્ષ પૂર્ણ...

Read moreDetails

રાજ્યપાલ-આરોગ્યમંત્રી આગામી મંગળવારે જામનગરના મહેમાન…

Mysamachar.in: જામનગર આવતાં સપ્તાહે 31મી ડિસેમ્બરે, મંગળવારે જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિ. દીક્ષાંત સમારોહ યોજવા જઈ રહી છે. જેમાં રાજ્ય...

Read moreDetails

સરકારની વિવિધ યોજનાઓનું અમલીકરણ અસરકારક રીતે થાય તે પ્રકારે કામગીરી કરવા સાંસદ પૂનમબેનનું અધિકારીઓને સૂચન

Mysamachar.in-જામનગર: જામનગર કલેકટર કચેરીના સભાખંડમાં સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ...

Read moreDetails

જામનગર:જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે અદ્યતન એક્સરે મશીન, માઈક્રોસ્કોપ્સ, ટુનાટ મશીનનું અનાવરણ દર્દીઓની સારવાર હવે વધુ ઝડપી બનશે

Mysamachar.in-જામનગર: જામનગર જીલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના હસ્તે જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે અદ્યતન એક્સરે મશીન, માઈક્રોસ્કોપ્સ , ટુનાટ મશીનનું અનાવરણ...

Read moreDetails
Page 28 of 495 1 27 28 29 495

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!