જામનગર

દેશમાં સૌ પ્રથમવાર જામનગર ખાતે આવતીકાલથી ત્રણ દિવસ ‘દરિયાકાંઠાના- કિચડીયા પક્ષી’ ગણતરી-સેન્સસ યોજાશે

Mysamachar.in-જામનગર: દેશમાં સૌ પ્રથમવાર મરીન નેશનલ પાર્ક- મરીન સેન્ચુરી જામનગર ખાતે આવતીકાલે તા. ૦૩ થી ૦૫ જાન્યુઆરી, ૨૦૨૫ દરમિયાન દરિયાકાંઠાના...

Read moreDetails

જામનગરના લોકોના હ્રદય ઝડપથી નબળાં પડી રહ્યા છે !!

Mysamachar.in-જામનગર: જામનગરીઓના દિલ મોટાં એવું કહેવાય છે પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો મામલો ચિંતાપ્રેરક છે- જામનગરીઓના હ્રદય નબળાં પડવાની ટકાવારી...

Read moreDetails

ટ્રાવેલ્સની બસ પડીકું વળી ગઈ: ઈનોવા ચિરાઈ ગઈ: કુલ 5 મોત…

Mysamachar.in-બનાસકાંઠા:જામનગર: જીવલેણ અકસ્માતો જાણે કે, વિધાતાએ અસંખ્ય લોકોના લલાટે લખી જ નાંખ્યા હોય તેમ, અવારનવાર ઘાતક અકસ્માતો સર્જાઈ રહ્યા છે...

Read moreDetails

મુખ્યમંત્રીએ ગતસાંજે ગાંધીનગરના બસ મથકની ઓચિંતી મૂલાકાત લીધી અસરો જામનગરમાં પણ…

Mysamachar.in-જામનગર: રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગતસાંજે ગાંધીનગર બસ મથકની સ્વચ્છતા-સફાઈનું નિરીક્ષણ કર્યુ હતુ. તેમજ કંટ્રોલ રૂમ અને ટીકિટ વિન્ડોની કામગીરી...

Read moreDetails

રંગમતી-નાગમતી નદીમાં દબાણ, કાપ, કચરો દુર કરો: લોકહિતમાં કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલાની રજૂઆત

Mysamachar.in-જામનગર: જામનગર મહાનગરપાલિકામાં કેટલાક કોર્પોરેટરો ચૂંટાયા બાદ તેમના વિસ્તારોને લગત સાચી રજુઆતો યોગ્ય સ્તરે કરતા પણ ખચકાઈ છે પણ કેટલાક...

Read moreDetails

જામનગરના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં થશે પોલીસની એન્ટ્રી…

Mysamachar.in-જામનગર: જામનગરનું દરેડ ખાતેનું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વધુ એક વખત સમાચારમાં ચમકયું. અહીંથી બદલીઓ પામેલાં 2 કર્મચારીઓ વિરુદ્ધની...

Read moreDetails

જામનગરના તબીબની આ ઓફર સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ટ્રેન્ડીંગ !!

Mysamachar.in-જામનગર: શેરબજાર હોય કે હીરાબજાર, સોનાચાંદી બજાર હોય કે FMCG- સર્વત્ર મંદીના ભાષણ થઈ રહ્યા છે, ખુદ નાણાંમંત્રી પણ મંદી...

Read moreDetails

જામનગરના બજેટમાં લોકો શું ઈચ્છે છે ?: તેનો પડઘો હોવો જોઈએ…

Mysamachar.in-જામનગર: કોઈ પણ મહાનગરનું બજેટ આમ જૂઓ તો આંકડાની માયાજાળ અને ફૂલગુલાબી વાતોની રંગોળી માત્ર સાબિત થતું હોય છે. કારણ...

Read moreDetails

રજૂઆતની અસર : તિબેટીયન માર્કેટના વેપારીઓની ‘મનમાની’ પર રોક…

Mysamachar.in-જામનગર: જામનગરમાં દર શિયાળે સેંકડો તિબેટીયન વેપારીઓ લાખો રૂપિયાનો ગરમ વસ્ત્રોનો જથ્થો લઇ બજારમાં વેપાર કરવા ઉતરી પડે છે, આ...

Read moreDetails

પાટીદારોનું જબરદસ્ત મેનેજમેન્ટ: 30 મિનીટમાં 40,000 જેટલા ભાવીકો જમી શકે તેવું બેનમૂન આયોજન

Mysamachar.in-જામનગર: અન્ન ભેગા તેના ભેગા સિદસર ખાતે પાંચદિવસીય શ્રી શતાબ્દી મહોત્સવમાં કડવા પાટીદારોનો માનવ મહેરામણ ઉભરાય રહયો છે. મા ઉમિયાના...

Read moreDetails
Page 27 of 495 1 26 27 28 495

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!