જામનગર

વડાપ્રધાન જામનગરમાં…આ રસ્તાઓ પરથી પસાર થનાર લોકોએ વૈકલ્પિક રસ્તાઓ પસંદ કરવા પડશે

Mysamachar.in-જામનગર: આવતીકાલે તા.૦૧-૦૨/૦૩/૨૦૨૫ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર જિલ્લાના પ્રવાસ કાર્યક્રમમાં પધારનાર હોય આથી તેમના પ્રવાસ રૂટ પર કોઈ...

Read moreDetails

વડાપ્રધાન આવતીકાલે જામનગરમાં, રવિવારે…….

Mysamachar.in-જામનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે શનિવારે સાંજે જામનગર આવી રહ્યા છે અને અહીં તેઓ રાત્રિરોકાણ કરશે. રવિવારે તેઓ રિલાયન્સના વનતારાની...

Read moreDetails

પસ્તીમાં નાસ્તો : Mysamachar.inના અહેવાલ બાદ ચેકિંગ….

Mysamachar.in-જામનગર: જામનગર સવાર સાંજ નાસ્તો આરોગવાનું શોખીન છે. લાખો નગરજનો ખાણીપીણીની દુકાનો અને લારીઓ પર નિયમિત રીતે નાસ્તો આરોગતાં જોવા...

Read moreDetails

જામનગરના 1,404 આવાસ: ધારકોને ‘નવા મકાન’ મળવામાં વિલંબ….

Mysamachar.in-જામનગર: જામનગરના અંધાશ્રમ નજીકના 1,404 આવાસોના ધારકોને નવા મકાનોનું વચન આપી મકાનો ખાલી કરાવવામાં આવ્યા છે અને જર્જરીત આવાસોની પાડતોડ...

Read moreDetails

JMC-પીવાના પાણી માટે  શું જહેમત.? ઉનાળો વરવો જવાના એંધાણ કે..?

Mysamachar.in-જામનગર: પીવાનુ પાણી મનવ જીવનનો અભિન્ન હિસ્સો છે પ્રાણવાયુ બાદની અતિ જરૂરીયાતવાળા ગણાતા પાણીના પીવા ઉપરાંતના વિવિધ વપરાશો હોય છે ...

Read moreDetails

સવાલ કવોલિટીનો : આ ઉનાળામાં પણ ધમધમશે પાણીનો વેપાર…

Mysamachar.in-જામનગર: જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં પિવાના પાણીનો વેપાર કરોડો રૂપિયાનો છે, જેમાં ઉનાળાના સમયગાળામાં જબરો ઉછાળો નોંધાતો હોય છે. કરોડો...

Read moreDetails

ધ્રોલનું કન્યા છાત્રાલય પ્રકરણ: અદાલત ફરિયાદીની વહારે…

Mysamachar.in-જામનગર: જામનગર જિલ્લામાં શિક્ષણના હબ તરીકે પંકાયેલા ધ્રોલના એક કન્યા છાત્રાલયમાં આજથી આશરે એક વર્ષ અગાઉ એક જોરદાર બબાલ થયેલી....

Read moreDetails

જામનગરમાં પસ્તીમાં નાસ્તો આપનારાઓ ચેતી જાય: ત્રાટકશે તંત્ર

Mysamachar.in-જામનગર: જામનગર સહિતનું સમગ્ર સૌરાષ્ટ્ર એટલે કે કાઠિયાવાડ સવાર સાંજ ગરમાગરમ નાસ્તો આરોગવાનું શોખીન છે. લાખો લોકો આ નાસ્તો અખબારોની...

Read moreDetails

જામનગરમાં રખડતાં પશુઓ: મામલો છેક પાટનગર પહોંચ્યો…

Mysamachar.in-જામનગર: રખડતાં પશુઓના ત્રાસનો મામલો જામનગરથી માંડીને છેક અમદાવાદ સુધી, બધે જ, વર્ષોથી ચર્ચાઓમાં છે. આ મામલામાં ચર્ચાઓ સિવાય કશું...

Read moreDetails

તમામ સરકારી વિભાગોમાં ‘કુલડીમાં ગોળ ભાંગવા’ના ધંધા  ?!

Mysamachar.in-જામનગર: થોડા થોડા સમયે ગુજરાત સરકાર પોતાના અધિકારીઓને સૂફિયાણી સલાહ આપતી હોય છે કે, લોકોના કામોમાં વિલંબ ટાળો. ભ્રષ્ટાચાર પર...

Read moreDetails
Page 16 of 491 1 15 16 17 491

Join Us on Social

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!