જામનગર

કામદારનું મોત : શાંતિ મેટલ્સ નામની બ્રાસ ફેકટરીમાં પ્રોડકશન બંધ કરાવાયું…

Mysamachar.in-જામનગર: જામનગરના ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલી એક બ્રાસ ફેકટરીમાં થોડા દિવસ અગાઉ સર્જાયેલી દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા શ્રમિકો પૈકી એકનું...

Read moreDetails

કોરોના માટેના વેન્ટિલેટર ખુદ ‘બિમાર’ : પરત સરકારમાં જમા કરાવવામાં આવશે !!

Mysamachar.in-રાજકોટ:જામનગર: જામનગર અને રાજકોટમાં છેલ્લા કેટલાંક દિવસોથી કોરોનાના નવા નવા કેસ મળી રહ્યા છે. આરોગ્ય સત્તાવાળાઓ કોઈ 'લહેર'નો જો કે...

Read moreDetails

હાલારમાં સતત બીજે દિવસે મેઘો મહેરબાન: જોડિયામાં સવા પાંચ ઈંચ…

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા: સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની સાથેસાથે હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકામાં સચરાચર ચોમાસુ આગળ વધી રહ્યું છે...

Read moreDetails

અભિનંદનપાત્ર પહેલ: જન્મદિવસે પર્યાવરણ માટે પ્રતિબદ્ધતા, 4400 વૃક્ષારોપણ

Mysamachar.in-જામનગર: વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન સ્થાપિત કરવો એ આજના યુગની સૌથી મોટી આવશ્યકતા બની ગઈ છે. એ જ દિશામાં ...

Read moreDetails

જામનગરનું વીજતંત્ર માત્ર બે-ચાર છાંટામાં જ હવાઈ જાય એવું તકલાદી !!

Mysamachar.in-જામનગર: વીજતંત્ર અન્ય કેટલાંક સરકારી વિભાગોની માફક ફાંકા ફોજદારી કરવામાં અને વીજબચત રેલી જેવા સરકારી કાર્યક્રમો યોજવામાં જ માહિર છે-...

Read moreDetails

ચકચાર: JMCની વેરાવસૂલાત સમયે ‘દાદાગીરી’ આચરનાર ઉદ્યોગપતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

Mysamachar.in-જામનગર: જામનગરનો બ્રાસ ઉદ્યોગ શહેર અને જિલ્લાની જિવાદોરી હોવાની સાથેસાથે આ ઉદ્યોગ પ્રદૂષણ સહિતની બાબતોમાં હંમેશા વિવાદોમાં પણ રહે છે....

Read moreDetails

સચરાચર : હાલારમાં પોણાં ત્રણ ઈંચ સુધીનો વરસાદ..ક્યાં કેટલો વાંચો

Mysamachar.in- સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મેઘસવારી આવી પહોંચી છે. મોટાભાગના જિલ્લાઓમાં વરસાદના અહેવાલો છે. તેની સાથે સાથે હાલારના બંને જિલ્લાઓ...

Read moreDetails

જામનગરમાં જે જર્જરીત બાંધકામોને નોટિસ મળી ગઈ છે તેનો એકાદ-બે દિવસમાં વારો…

Mysamachar.in-જામનગર: જામનગરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ મહાનગરપાલિકાએ ચોમાસામાં સંભવિત દુર્ઘટનાઓ ટાળવા તથા નગરજનોને સુરક્ષિત રાખવા, ચોમાસા અગાઉની કામગીરીઓના...

Read moreDetails

જામનગરની શાંતિ મેટલ્સને ‘તાળું’ લગાવવા કાર્યવાહીઓ શરૂ…

Mysamachar.in-જામનગર: જામનગરના દરેડ ઉદ્યોગનગરમાં એક બ્રાસભઠ્ઠીમાં દુર્ઘટના બની છે, આ બનાવમાં ગંભીર રીતે દાઝી ગયેલા 4 શ્રમિકો પૈકી 1 ની...

Read moreDetails

જામનગરમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બંધ હોવા અંગે કાર્યવાહીઓ ક્યારે થશે ??…

Mysamachar.in- જામનગર: જામનગરના એક નાગરિક દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરને એક પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, શહેરમાં સ્વચ્છતા જાળવવી...

Read moreDetails
Page 15 of 508 1 14 15 16 508

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!