દેવભૂમિ દ્વારકા

ઉભરતી પ્રતિભા: ડીલીસિયસ કોફીના વ્યવસાય સાથે યુવાઓને ટક્કર આપતી રોઝ ટીલવા

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: આવડત સાથે સાહસ અને હિંમતનો સદુપયોગ કરી અને સમાજમાં કંઈક અલગ નામ અને સ્થાન મેળવવા માટે આત્મવિશ્વાસ સાથે...

Read moreDetails

દ્વારકા જિલ્લામાં વધુ એક વખત વરસાદી રાઉન્ડથી કેટલાય ખેતરો ખેદાનમેદાન

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી અવિરત રીતે જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ...

Read moreDetails

ખંભાળિયા: નગરપાલિકાની મુલાકાતે પ્રાદેશિક પાલિકા નિયામક, ચેકિંગ અને ચર્ચાઓ

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તથા સલાયા નગરપાલિકાની આકસ્મિક મુલાકાતે ગઈકાલે બુધવારે પ્રાદેશિક નગરપાલિકા નિયામક મહેશ જાનીનું આગમન થયું...

Read moreDetails

ખંભાળિયામાં શૌચાલય માટે લાંચ લેતા ઝડપાયેલા તલાટીને સજા

Mysamachar.in: દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લાના   ખંભાળિયા તાલુકાના કજૂરડા ગામે રહેતા ખેરાજભાઈ જેસાભાઈ ગોરડીયા નામના આસામીને વર્ષ 2016 ની સાલમાં...

Read moreDetails

ખંભાળિયાના ભાતેલ ગામે પૂર્વ રાજ્યમંત્રી હકુભા જાડેજા દ્વારા સતત બારમાં વર્ષે નવરાત્રી અનુષ્ઠાન

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના મૂળ વતની તથા રાજપુત આગેવાન અને રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા...

Read moreDetails

ઓખા શૌચાલય કૌભાંડ : તત્કાલીન ચીફ ઓફિસરને ‘રાહત’ ન મળી…

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકાનું 6 વર્ષ અગાઉનું શૌચાલય કૌભાંડ વધુ એક વખત ગાજયું છે. કૌભાંડ થયેલું તે...

Read moreDetails

દ્વારકા જગત મંદિર આસપાસ દબાણો ના થાય તેના માટે કાયમી કાર્યવાહી થવી જરૂરી

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: જગત મંદિર દ્વારકા...આ શહેરમાં નગરપાલિકાનું તંત્ર વર્ષોથી કરવી જોઈતી કામગીરી કરતું નથી તેને પરિણામે દ્વારકા મંદિર સહીત આસપાસ...

Read moreDetails

દ્વારકાધીશ મંદિરમાં બનતા પ્રસાદની ગુણવત્તા ચકાસવા સેમ્પલ લેવાયા

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: વિશ્વ વિખ્યાત પ્રસિદ્ધ યાત્રાધામ તિરૂપતિ બાલાજી મંદિરની પ્રસાદની ગુણવત્તા અંગે તાજેતરમાં થયેલ વિવાદ બાદ દ્વારકામાં આવેલા સુપ્રસિદ્ધ જગતમંદિરમાં...

Read moreDetails

ખંભાળિયા:વિકાસ કાર્યો માટે ગ્રાન્ટ હોવા છતાં પણ આંતરિક ગજગ્રાહના કારણે કામો થતા નથી..!?

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા શહેરમાં છેલ્લા ઘણા સમયથી એક પણ નવું અને નોંધપાત્ર વિકાસ કામ થયું નથી. જેમાં...

Read moreDetails

શ્રાદ્ધ પક્ષમાં દ્વારકાના પિંડારામાં શ્રાદ્ધ કાર્યનું વિશેષ મહત્ત્વ

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: હિન્દુ ધર્માનુસાર જે લોકો દ્વારા શ્રદ્ધાથી તેમના પિતૃઓને અંજલિ આપવામાં આવે છે તેને શ્રાદ્ધ કહેવાય છે. વિક્રમ સંવતના...

Read moreDetails
Page 9 of 87 1 8 9 10 87

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!