દેવભૂમિ દ્વારકા

ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાંથી બે માનવ કંકાલ મળ્યા

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જીલ્લાના  ભાણવડ નજીક આવેલા બરડા ડુંગર વિસ્તારમાંથી ગઈકાલે પોલીસને બે માનવ કંકાલ મળી આવ્યા છે. ગળાફાંસો...

Read moreDetails

હાલારની 6 પાલિકાઓમાં ચૂંટણીઓ: જામનગરની 2 તાલુકા પંચાયતોની 2 બેઠકમાં પેટાચૂંટણી…

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ઘણી બધી સંસ્થાઓમાં ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે અને આચારસંહિતા અમલી બની ગઈ છે. જેમાં...

Read moreDetails

દ્વારકા વિસ્તારમાં ઓપરેશન ડિમોલિશનનો બીજો તબક્કો પૂર્ણ: આઠ દિવસમાં 525 દબાણો દૂર કરાયા

Mysamachar.in: દેવભૂમિ દ્વારકા દેશના પશ્ચિમના છેવાડાના તથા અતિ પવિત્ર અને પ્રાચીન એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં વધી ગયેલા અનઅધિકૃત...

Read moreDetails

બેટ દ્વારકા:ઓપરેશન ડિમોલીશન આજે પાંચમા દિવસે અવિરત, કરોડોની કિમતની જગ્યા ખાલી કરાવાઈ

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણકર્તા ભૂમાફિયાઓને ભરી પીવા તંત્રએ કમર કસી છે. ત્યારે ગત શનિવારથી હાથ...

Read moreDetails

દેવભૂમિ દ્વારકામાં વધુ એક મેગા ડીમોલીશનનો પ્રારંભ…

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જીલ્લામાં વર્ષોથી દબાણો કરી લેનાર આસામીઓ પર છેલ્લા કેટલાક સમયથી તંત્રનું  બુલડોઝર સમયાંતરે ફરતું રહે છે,...

Read moreDetails

દ્વારકા માર્ગ પર ખાનગી બસ પલટી જતા દોઢ ડઝન મુસાફરો ઇજાગ્રસ્ત

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: દ્વારકા નજીક આજે સવારના સમયે એક ખાનગી બસ પલટી જતા તેમાં સવાર આશરે 20 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ...

Read moreDetails

શિવરાજપુર બીચ ખાતે તા. 13 ના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા. 13 જાન્યુઆરીના રોજ શિવરાજપુર બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે....

Read moreDetails

ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડિક ઓપરેશનનું મશીન બંધ: દર્દીઓને હાલાકી

Mysamachar.in: દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આવેલી સરકારી સિવિલ હોસ્પિટલમાં વિવિધ પ્રકારના જરૂરી સંસાધનો તેમજ તબીબી અને...

Read moreDetails

ઉમિયા માતાજીના પ્રાગટ્યની ઉજવણી:જન્મોત્સવ સાથે સમાજોત્કર્ષનું પર્વ:રાજયપાલ આચાર્ય દેવવ્રત

Mysamachar.in-જામનગર: જામજોધપુર તાલુકાના ઉમિયાધામ, સીદસર ખાતે સવા શતાબ્દી મહોત્સવની ઉજવણી અંતર્ગત યોજાયેલા વિરાટ કૃષિ સંમેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આજે જણાવ્યું...

Read moreDetails

વધુ એક દુર્ઘટના: ક્રેન તૂટી અને  ત્રણ બની ગયા કાળનો કોળીયો, ક્યારે અટકશે આવા અકસ્માતો..?

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: રાજ્યમાં ગમે ત્યારે ગમે તે અકસ્માત થાય કેટલાય લોકોની જિંદગીઓ આવા અકસ્માતોમાં પૂર્ણ થઇ જાય અને થોડા દિવસો...

Read moreDetails
Page 8 of 89 1 7 8 9 89

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!