દેવભૂમિ દ્વારકા

દ્વારકા જગત મંદિર આસપાસ દબાણો ના થાય તેના માટે કાયમી કાર્યવાહી થવી જરૂરી

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: જગત મંદિર દ્વારકા...આ શહેરમાં નગરપાલિકાનું તંત્ર વર્ષોથી કરવી જોઈતી કામગીરી કરતું નથી તેને પરિણામે દ્વારકા મંદિર સહીત આસપાસ...

Read moreDetails

દ્વારકાધીશ મંદિરમાં બનતા પ્રસાદની ગુણવત્તા ચકાસવા સેમ્પલ લેવાયા

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: વિશ્વ વિખ્યાત પ્રસિદ્ધ યાત્રાધામ તિરૂપતિ બાલાજી મંદિરની પ્રસાદની ગુણવત્તા અંગે તાજેતરમાં થયેલ વિવાદ બાદ દ્વારકામાં આવેલા સુપ્રસિદ્ધ જગતમંદિરમાં...

Read moreDetails

ખંભાળિયા:વિકાસ કાર્યો માટે ગ્રાન્ટ હોવા છતાં પણ આંતરિક ગજગ્રાહના કારણે કામો થતા નથી..!?

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા શહેરમાં છેલ્લા ઘણા સમયથી એક પણ નવું અને નોંધપાત્ર વિકાસ કામ થયું નથી. જેમાં...

Read moreDetails

શ્રાદ્ધ પક્ષમાં દ્વારકાના પિંડારામાં શ્રાદ્ધ કાર્યનું વિશેષ મહત્ત્વ

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: હિન્દુ ધર્માનુસાર જે લોકો દ્વારા શ્રદ્ધાથી તેમના પિતૃઓને અંજલિ આપવામાં આવે છે તેને શ્રાદ્ધ કહેવાય છે. વિક્રમ સંવતના...

Read moreDetails

ખંભાળિયા ગ્રામ્યના ખેડૂતોના વીજપ્રશ્નો જામનગર વડી કચેરીએ પહોંચ્યા…

Mysamachar.in-જામનગર: ખેડૂતોએ પોતાનો પાક બચાવવા, પાણી મેળવવા, જાનના જોખમે વીજપોલ પર જાતે ચડી, સમારકામ કરવું પડે છે. આ સમયે વીજતંત્ર...

Read moreDetails

બેટ દ્વારકાનું પ્લાસ્ટિક પ્રદૂષણ: ઓખા પાલિકાએ ફરી સોગંદનામું આપવું પડશે…

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: યાત્રાધામ બેટ દ્વારકામાં થતું પ્લાસ્ટિક પ્રદૂષણ વડી અદાલતમાં મહત્વપૂર્ણ મુદ્દો બની ગયો છે. બેટ દ્વારકાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા...

Read moreDetails

જગપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં વિકાસલક્ષી આયોજનો ફાઈલમાં

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા શહેર અને પંથકના 'વિકાસ' સંબંધે વારંવાર અને મોટી વાતો થતી રહે છે પરંતુ સ્થાનિક સ્તરે...

Read moreDetails

દ્વારકા: ગૌશાળાના સંચાલકોની બેદરકારીથી ભૂખમરાના કારણે 14 ગૌવંશના મૃત્યુ

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: દ્વારકા નજીક આવેલી કનૈયાધામ ગૌશાળામાં થોડા સમય પૂર્વે કેટલાક ગૌવંશના કરુણ મોત નીપજ્યા હતા. અહીં આવેલા ગૌ સેવકોની...

Read moreDetails

એક શિક્ષક આવા જેમને પોતાના જ્ઞાનની સરવણી થકી વાલીઓના માનસપટ પર સરકારી શાળાના શિક્ષણ પ્રત્યેનો બદલાવ્યો અભિગમ

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક ૨૦૨૪ સમારોહ યોજાનાર છે જેમાં મુખ્યમંત્રીના વરદહસ્તે રાજ્યમાંથી શ્રેષ્ઠ શિક્ષક તરીકે...

Read moreDetails

અતિવૃષ્ટિ બાદ પાક નુકશાનીનો સર્વે કરવા ટીમો ઉતરી….

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિ સ્થિતિ પગલે જનજીવન પ્રભાવિત થયું હતું. ભારે વરસાદને પગલે તેની અસર જિલ્લામાં કૃષિ પાકની...

Read moreDetails
Page 12 of 89 1 11 12 13 89

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!