રાજકોટ

રેલ્વેમાં મુસાફરી કરવા માગતા મુસાફરો પાસે રોકડા નથી હોય તો પણ ચાલશે….

Mysamachar.in-રાજકોટ: પશ્ચિમ રેલવેનું રાજકોટ ડિવિઝન ડિજિટલ પેમેન્ટ પદ્ધતિઓનો ઉપયોગ કરીને કેશલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપવા અને તેના મુસાફરોને સરળ અને વધુ...

Read moreDetails

રાજકોટ-અમદાવાદ સિકસલેન હાઈવે : હવે તો વાહનચાલકો થાકી ગયા…

Mysamachar.in-રાજકોટ: જે લોકોની યાદશક્તિ સારી છે તેમને પણ હવે એ યાદ નહીં હોય કે, રાજકોટ-અમદાવાદ ધોરીમાર્ગનું કામ કેટલાં વર્ષથી ચાલી...

Read moreDetails

રાજકોટ અગ્નિકાંડ : સાક્ષીઓ ધારે તો પણ જુબાની બદલી શકશે નહીં

Mysamachar.in-રાજકોટ: રાજકોટ અગ્નિકાંડના કેસને મજબૂત બનાવવા SIT દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સૌ જાણે છે કે, ઘણાં બધાં...

Read moreDetails

જામનગર ભાજપાના આ પદાધિકારી રાજકોટ અગ્નિકાંડના પીડિતોને ‘ધમકાવે’ છે…

Mysamachar.in-રાજકોટ: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની કરૂણતાએ સમગ્ર રાજ્યને હચમચાવી મૂક્યું છે. છેક ગાંધીનગર અને દિલ્હી સુધી આ ભયાનક દુર્ઘટનાનો 'તાપ' સૌ...

Read moreDetails

રાજકોટ : એરપોર્ટ ‘ઈન્ટરનેશનલ’ બનતાં હજુ વરસો નીકળી જશે…

Mysamachar.in-રાજકોટ: યાદ કરો : આજથી 7 વર્ષ અગાઉ 2017 માં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં એક તરફ વિધાનસભા ચૂંટણીઓની જોરશોરથી તૈયારીઓ...

Read moreDetails

રાજકોટ ડિવિઝનના ઓખા સ્ટેશન પર બ્લોકને કારણે ૧૨ જુલાઇ સુધી કેટલીક ટ્રેનોને અસર

Mysamachar.in-રાજકોટ: રાજકોટ ડિવિઝનમાં આવેલા ઓખા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ની લંબાઈ વધારવા માટે એન્જિનિયરિંગ અને ટ્રેક્શન વિભાગ દ્વારા બ્લોક લેવામાં...

Read moreDetails

રાજકોટ અગ્નિકાંડ : આ અહેવાલો તપાસની વિશ્વસનીયતા અંગે સવાલો ઉભાં કરે છે…

Mysamachar.in-રાજકોટ: કયાંય પણ, કોઈ પણ તોતિંગ કૌભાંડ અથવા કોઈની પાસે કરોડોની અપ્રમાણસર સંપત્તિઓ ઝડપાઈ ગઈ હોવાનું જ્યારે પણ જાહેર થાય...

Read moreDetails

સા-ગઠિયાની ઓફિસમાંથી નીકળી પડ્યા રૂ. 5 કરોડ અને 15 કિલો સોનું…

Mysamachar.in:રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર ગણાતાં રાજકોટના તત્કાલીન ટાઉન પ્લાનિંગ અધિકારીએ કાળી સંપત્તિઓ એકત્ર કરવા જેતે સમયે જે 'પ્લાનિંગ' કરેલું તે હવે,...

Read moreDetails

રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં નોન-ઈન્ટરલોકીંગ કામગીરીના લીધે 8 જુલાઈ સુધી રેલ વ્યવહારને અસર

Mysamachar.in-રાજકોટ: રાજકોટ ડિવિઝન માં આવેલા રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શન માં નોન-ઇન્ટરલોકીંગ કામગીરીના લીધે 29.06.2024 થી 08.07.2024 સુધી રેલ વ્યવહારને અસર થશે. અસરગ્રસ્ત...

Read moreDetails

રાજકોટ સજ્જડ બંધ : લોકસંવેદનાનો પડઘો, વેપારીઓએ પણ ઝીલ્યો…

Mysamachar.in-રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાં આજથી બરાબર એક મહિના અગાઉ સર્જાયેલા ભયાનક અગ્નિકાંડની જવાળાઓ આજે પણ સરકારને તથા તંત્રોને આકરો...

Read moreDetails
Page 8 of 66 1 7 8 9 66

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!