રાજકોટ

ઓહ ગોડ : એમ્બ્યુલન્સ અકસ્માતમાં 3 ના કમકમાટીભર્યા મોત !

Mysamachar.in: રાજકોટ શહેરોમાં તથા રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર જિવલેણ અકસ્માતોની પરંપરાને અટકાવી શકાતી નથી, અંકુશમાં પણ આવતી નથી. જેને...

Read moreDetails

BJPના કાર્યકર્તાઓને ‘ગાભામારૂ’ સંબોધન ગમતું નથી…વાયરલ પત્રિકાથી ખળભળાટ

Mysamachar.in-રાજકોટ રાજકોટ અને જામનગર સહિત સમગ્ર રાજ્યમાં એક પત્રિકા વાયરલ થઈ છે, જેમાં 5 માર્ચની તારીખ લખવામાં આવી છે, પત્રિકા...

Read moreDetails

સરકાર ખુદ અમારી જમીનોનો કરોડોનો વેપાર કરે છે: ખેડૂતો

Mysamachar.in-રાજકોટ: જામનગર સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા બેત્રણ દાયકાઓથી જમીનોના અબજો રૂપિયાના વેચાણ અને વેપારથી કોઈને, ક્યાંય, કશું જ અચરજ થતું...

Read moreDetails

ટ્રિપિંગથી વીજકાપ: નિવારણ માટે રૂ. 860 કરોડની યોજના

Mysamachar.in:રાજકોટ: જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં હાઈટેન્શન વીજલાઈનોમાં થતાં ટ્રિપિંગને કારણે ઘણાં વિસ્તારોમાં કલાકો સુધી વીજકાપ લાદવો...

Read moreDetails

કૃષિમંત્રી રાઘવજીભાઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાતાં રાહત

Mysamachar.in-રાજકોટ: રાજ્યના સિનિયર કેબિનેટમંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલને રાજકોટની હોસ્પિટલમાંથી, બ્રેઈન સ્ટ્રોકની સઘન સારવાર બાદ, ડિસ્ચાર્જ આપવામાં આવતાં...

Read moreDetails

જામનગર અને દ્વારકા સહીત રાજકોટ ડિવિઝનના 12 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસનું શિલાન્યાસ કરશે PM

Mysamachar.in-રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 ફેબ્રુઆરી, 2024ના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 551 સ્ટેશનોના પુનઃવિકાસ અને 1500 રોડઓવરબ્રિજ-અંડરપાસનું શિલાન્યાસ-ઉદઘાટન કરવા માટે...

Read moreDetails

FIR: જામનગરના આ રેડિયોલોજિસ્ટએ પત્નીને બેડ પરથી…

Mysamachar.in-રાજકોટ: જામનગરમાં ઓઈલનો વેપાર કરી રહેલાં એક વેપારીના રેડિયોલોજિસ્ટ પુત્ર વિરુદ્ધ આ પરિવારની પુત્રવધૂએ ત્રાસની ફરિયાદ નોંધાવી છે. આ મહિલા...

Read moreDetails
Page 10 of 66 1 9 10 11 66

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!