ગુજરાત

બિનખેતી-પ્રોપર્ટીકાર્ડ માટેની જમીન માપણી હવે ‘અરજન્ટ’ થશે…

Mysamachar.in-ગાંધીનગર: સરકારમાં ખાસ કરીને મહેસૂલ વિભાગ સાથે સંબંધિત કામોની ફાઈલો, સામાન્ય રીતે બહુ ધીમી ગતિએ આગળ વધતી હોય છે જેને...

Read moreDetails

ધો.-10 અને 12 ના નાપાસ થયેલા વિદ્યાર્થીઓને મળશે આ નવતર પહેલનો લાભ

Mysamachar.in-ગાંધીનગર: ‘Best Of Two Exam’ થકી રાજ્યના વિદ્યાર્થીઓને મેળવેલ મુખ્ય પરીક્ષા અને પૂરક પરીક્ષાના પરિણામમાંથી જે પરિણામ શ્રેષ્ઠ વધુ હશે...

Read moreDetails

વેક્સીન લીધા બાદ અચાનક મોત, સંસદમાં રજુ થયું ICMRનું રીસર્ચ

Mysamachar.in-ગુજરાત: છેલ્લા કેટલાક સમયથી યુવાઓમાં તત્કાલ મોત (સડન ડેથ)નો રેસીયો ખુબ વધ્યો છે તેની પાછળ કોવીડ વેક્સીનને પણ કેટલાક લોકો...

Read moreDetails

પોતાના હક્કથી વધારાનું મેળવવાના શોર્ટકટ શોધનારા નૈતિકતા ગુમાવી ભ્રષ્ટ-આચારથી ભ્રષ્ટાચારને પોષે છે:CM

Mysamachar.in-ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરપ્શન વિરુદ્ધની લડાઈમાં દ્રઢ મનોબળ અને મજબૂતી સાથે આગળ વધવાનું આહવાન કર્યું છે. આ સંદર્ભમાં તેમણે...

Read moreDetails

PMJAY-ગેરરીતિ: રાજ્યની 5 હોસ્પિટલ સસ્પેન્ડ

Mysamachar.in-ગાંધીનગર: પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી રાજ્યની કોઇપણ હોસ્પિટલ કે ડૉક્ટરની કામગીરી પર ખ્યાતીકાંડ બાદ સરકારે સફાળા...

Read moreDetails

સવારમાં કમકમાટીભર્યા 7 મોતથી અરેરાટી: ઘાતક અકસ્માત

Mysamachar.in-જુનાગઢ: નાનામોટાં ધોરીમાર્ગો પર ઘાતક અકસ્માતોની સંખ્યા કોઈ રીતે ઘટાડી શકવામાં આપણે સફળ રહ્યા નથી, બીજી તરફ કમનસીબી એ છે...

Read moreDetails

સરકારના આંકડા : ભ્રષ્ટાચારની સૌથી વધુ ફરિયાદ ‘વિકાસ’ સંબંધિત…

Mysamachar.in-ગાંધીનગર: આજે નવમી ડિસેમ્બરનો દિવસ સમગ્ર વિશ્વમાં ઈન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે, ગુજરાતમાં ભ્રષ્ટાચાર સંબંધે...

Read moreDetails

જનવિશ્વાસ બિલ : વેપારીઓ અને ઉદ્યોગકારોના ફાયદાની વાત…

Mysamachar.in-ગાંધીનગર: ગુજરાતમાં વેપારીઓ અને ઉદ્યોગકારો માટે બિઝનેસ કરવો સરળ બની રહે તે દિશામાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની નીતિ પર આગળ...

Read moreDetails

લોકો મોંઘવારીના મારથી પરેશાન: ગુજરાત સરકારની તિજોરી ‘છલોછલ’…

Mysamachar.in-ગાંધીનગર: મોંઘવારી અને ફૂગાવાએ માઝા મૂકી હોય, રિઝર્વ બેંક લાંબા સમયથી લોન્સ સસ્તી કરી શકતી નથી. ગુજરાતનો સામાન્ય કરદાતા નાગરિક...

Read moreDetails

30 જ દિવસમાં 2,000 પોલીસકર્મીઓની ભરતીઓ થશે..

Mysamachar.in-અમદાવાદ: રાજ્યના પોલીસદળમાં હજારો જગ્યાઓ ખાલી હોય, આ બાબતે વડી અદાલતમાં જાહેર હિતની અરજીની સુનાવણીઓ ચાલુ છે. અદાલત આ ખાલી...

Read moreDetails
Page 49 of 577 1 48 49 50 577

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!