ગાંધીનગર

ડિપ્લોમા ડિગ્રી ધરાવતા એકમાત્ર CM ભૂપેન્દ્રભાઈ વિરુદ્ધ એક પણ કેસ પણ નથી…

Mysamachar.in-ગાંધીનગર: એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મસ અને નેશનલ ઈલેકશન વોચએ દેશભરના CMના ચૂંટણીઓ સંબંધિત સોગંદનામાઓ ચકાસીને જાહેર કર્યું કે, આંધ્રપ્રદેશના CM...

Read moreDetails

સ્વર પ્લેટફોર્મ : નાગરિકો હવે રાજ્ય સરકારની વેબસાઇટ પર બોલીને પોતાની અરજી કે ફરિયાદ નોંધાવી શકશે

Mysamachar.in-ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ટીમ ગુજરાતે હંમેશાં રાજ્યના નાગરિકોનું ‘ઇઝ ઓફ લિવિંગ’ વધારવા માટે વિવિધ પહેલો અને યોજનાઓ અમલી...

Read moreDetails

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ સતત પાછી ઠેલાઈ રહી છે !!

Mysamachar.in-ગાંધીનગર: વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં ગુજરાતના કરોડો મતદારોએ 'એકતરફી' મતદાન કરી શાસકપક્ષને શાસનનો 'પીળો પરવાનો' આપી દીધો અને વિપક્ષને સાફ...

Read moreDetails

આરોગ્ય કેમ્પ આયોજનમાં હવે ગોબાચારીઓ નહીં ચાલે…

Mysamachar.in-ગાંધીનગર: જામનગર સહિતના શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં તથા અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં 'આરોગ્ય કેમ્પ'નું બેનર લટકાવી, ફોટાઓ ખેંચાવી અને 'સેવા'નો દેખાવ...

Read moreDetails

QR પેમેન્ટ ચાલી ગયું, એસ.ટીના આટલા લાખ મુસાફરોએ કર્યો ઉપયોગ

Mysamachar.in-ગાંધીનગર: ગુજરાતમાં નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ગત વર્ષે તા. 25 ઓક્ટોબર 2023 ના રોજ સ્માર્ટ ઈલેક્ટ્રોનિક ટિકિટીંગ મશીનનું રાજ્યવ્યાપી લોકાર્પણ કર્યું...

Read moreDetails

ગુજરાત સરકાર ‘કાયમી’ નહીં, ‘હંગામી’ કર્મચારીઓથી ચાલે છે !!

Mysamachar.in-ગાંધીનગર: ગુજરાત સરકાર પર ચારે તરફથી પ્રસંશાના ફૂલોની વર્ષા વચ્ચે, એક કાંટેદાર હકીકત એ બહાર આવી કે, આ સરકાર 'કાયમી'...

Read moreDetails

ખ્યાતિકાંડને કારણે PMJAY યોજના માટે નવી SOP જાહેર…

Mysamachar.in-અમદાવાદ: અમદાવાદના ખ્યાતિકાંડને કારણે સમગ્ર રાજ્યમાં PMJAY યોજના લાંબા સમયથી ચર્ચાઓમાં છે. ઘણી હોસ્પિટલો અને તબીબોને વિવિધ અનિયમિતતાઓ અને ગેરરીતિઓ...

Read moreDetails

“ઇ-સરકાર” કોઈપણ ફાઇલનું સ્ટેટસ એક ક્લિકમાં જાણો…..

Mysamachar.in-ગાંધીનગર: ડિજિટલ યુગમાં સરકારી કચેરીઓને પેપરલેસ બનાવીને કાર્યક્ષમતામાં વધારો કરવાની ગુજરાત સરકારની સ્વપ્નદ્રષ્ટા પહેલ એટલે “ઇ-સરકાર”. રાજ્યની તમામ સરકારી કચેરીઓ...

Read moreDetails

ગુન્હાઓ બનશે ત્યારે SDPO અને ACPની સાથે ફોરેન્સિક ક્રાઈમ મેનેજર પણ તપાસમાં જોડાશે

Mysamachar.in-ગાંધીનગર: સમગ્ર દેશમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા તેમજ ભારતીય સાક્ષ્ય અધિનિયમ તા.૧લી જુલાઇ-૨૦૨૪થી અમલમાં મુકવામાં આવ્યો છે....

Read moreDetails

મુખ્યમંત્રીની કલેકટર-DDOને તાકીદ:પરિપત્રો-નિયમોનું અલગ-અલગ અર્થઘટન ન કરો

Mysamachar.in: ગાંધીનગર ગતરોજ ગાંધીનગર ખાતે રાજ્યના તમામ જીલ્લા કલેકટરો અને જીલ્લા વિકાસ અધિકારીઓની કોન્ફરન્સ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી,...

Read moreDetails
Page 7 of 115 1 6 7 8 115

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!