ગાંધીનગર

38 આવશ્યક ચીજવસ્તુઓના ભાવોનું સતત નિયંત્રણ અને નિરીક્ષણ સરકાર કરી રહી છે

Mysamachar.in-ગાંધીનગર: અન્ન અને નાગરિક પુરવઠા અગ્ર સચિવ આર. સી. મીનાએ જણાવ્યુ છે કે, પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા રાજ્ય સરકાર દ્વારા...

Read moreDetails

એક તરફ યુદ્ધ જેવો ઉન્માદ, બીજી તરફ ગુજરાતમાં ચૂંટણીઓના ઢોલ તૈયાર…

Mysamachar.in-ગાંધીનગર: એક તરફ વાતાવરણમાં મોકડ્રીલ, બ્લેક આઉટ અને એલર્ટ તથા ચેકિંગ જેવા શબ્દો ઘૂમરાઈ રહ્યા છે, બીજી તરફ રાજ્યના ગ્રામ્ય...

Read moreDetails

રાજ્યના સરહદી જિલ્લાઓની સ્થિતિની સમીક્ષા કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Mysamachar.in-ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તંગદિલીના પ્રવર્તમાન વાતાવરણમાં સરહદી રાજ્ય તરીકે ગુજરાતની સતર્કતા અને સજ્જતાની સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય...

Read moreDetails

તાબડતોબ : અત્યારે મુખ્યમંત્રીની ઈમરજન્સી સેન્ટરમાં સમીક્ષા બેઠક..

Mysamachar.in- ગઈકાલે ગુરૂવારની સાંજથી પાકિસ્તાન દ્વારા મિસાઇલ અને ડ્રોનનો ઉપયોગ કરીને ભારતના વિવિધ વિસ્તારો ખાસ કરીને રાજસ્થાન સરહદે હુમલા કરવામાં...

Read moreDetails

વેકેશનમાં એસ.ટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો કાર્યરત

Mysamachar.in-ગાંધીનગર: રાજ્યના નાગરીકો ઉનાળાના વેકેશનમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પ્રવાસ કરી શકે તે માટે ગુજરાત એસ.ટી દ્વારા વધુ સેવાઓ આપવાનું...

Read moreDetails

મિલકતના દસ્તાવેજમાં ‘રોકડા’ સંબંધે સબ રજીસ્ટ્રારોને સૂચના..

Mysamachar.in-ગાંધીનગર: સમગ્ર રાજ્યમાં હવે મિલકતોના વેચાણ દસ્તાવેજો સંબંધિત સબ રજીસ્ટ્રારે અક્ષરેઅક્ષર વાંચવા પડશે અને તેમાં 'રોકડા' કેટલાં રૂપિયાની લેવડદેવડ થઈ...

Read moreDetails

સ્ક્રેપ થતાં 8 વર્ષથી જૂના વાહનો માટે ‘વન ટાઈમ વેવર’-લેણુ માફી યોજના અમલી કરાઇ

રાજ્ય સરકાર દ્વારા સરકાર માન્ય Registered Vehicle Scrapping Facility –RVSF સેન્ટરમાં સ્ક્રેપ થતાં વાહનો માટે ‘વન ટાઈમ વેવર’- લેણું માફી...

Read moreDetails

ગુજરાતના પેન્શનરોએ હવે  હયાતીની ખરાઇ માટે બેંક કે કચેરીમાં જવું પડશે નહીં

Mysamachar.in-ગાંધીનગર: ગુજરાતના પેન્શનર્સના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. પેન્શનરો અને તેમાં પણ ખાસ કરીને વૃદ્ધ પેન્શનરોને અવર-જવરમાં પડતી મુશ્કેલીઓને...

Read moreDetails

રાજ્યની સહકારી સંસ્થાઓના ચેરમેન-હોદેદારોના મોંઘા વાહન ખરીદી પર રોક

Mysamachar.in-ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા સહકારી મંડળીઓના કરોડો સભાસદોના હિતમાં અનેકવિધ નિર્ણયો કરવામાં આવી રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા સહકારી મંડળીઓના...

Read moreDetails

ભાડાપટ્ટાની જમીનોનો કાયમી માલિકીહક્ક: સરકારનો નિર્ણય

Mysamachar.in-જામનગર: જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ચોક્કસ પ્રકારની ભાડાપટ્ટાની એવી હજારો 'સરકારી' જમીનો છે જે હાલ કબજેદારો પાસે છે, અને આ...

Read moreDetails
Page 4 of 121 1 3 4 5 121

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!