ગાંધીનગર

રાજ્યના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિઓમાં જરૂરી ફેરફારો કરવા માટે પંચની રચના કરાશે

Mysamachar.in-ગાંધીનગર: રાજ્યના વહીવટી માળખા અને વહીવટનો સમગ્રલક્ષી અભ્યાસ કરી તેમાં સુધારા સૂચવવા અને જરૂરી ફેરફાર કરવા માટે અવકાશ છે કે...

Read moreDetails

ઉહાપોહ નહીં ચાલે : સ્માર્ટ પ્રિ-પેઈડ વીજમીટર ફરજિયાત લાગશે…

Mysamachar.in-ગાંધીનગર: જામનગર સહિત સમગ્ર રાજ્યમાં સ્માર્ટ વીજમીટરનો મામલો લાંબા સમયથી ગરમાગરમ ચર્ચાઓ તરીકે ચાલી રહ્યો છે. આ મામલે વિધાનસભામાં પણ...

Read moreDetails

વિધાનસભામાં જવાબ: ગુજરાતમાં આ વર્ષે 30 IAS અધિકારીઓ ઉપલબ્ધ થશે

Mysamachar.in-ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની પ્રશ્નોતરી કાળ દરમિયાન તા.31/12/2024ની સ્થિતિએ રાજ્યમાં IAS અધિકારીઓની કુલ મંજૂર અને ખાલી જગ્યાઓ તેમજ સેન્ટ્રલ ડેપ્યુટેશનની સ્થિતિ...

Read moreDetails

સરકારી અધિકારીઓ-કર્મચારીઓ જો મોડા આવશે, વહેલાં નીકળશે તો…

Mysamachar.in-ગાંધીનગર: ભૂપેન્દ્ર પટેલ સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો. જે સરકારી અધિકારીઓ અથવા કર્મચારીઓ ઓફિસે મોડા...

Read moreDetails

આજે બપોરે વિદ્યાસહાયકોની ભરતીનું મેરીટ લિસ્ટ જાહેર…

Mysamachar.in-ગાંધીનગર: રાજ્યભરમાં પ્રાથમિક શિક્ષકોની ભરતીઓને લઈ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. શિક્ષણમંત્રીએ એક્સ પર આપેલી માહિતી અનુસાર, આજે 20 ફેબ્રુઆરીએ...

Read moreDetails

વિધાનસભા સત્રનો આજથી આરંભ: બજેટ આવતીકાલે…

Mysamachar.in-ગાંધીનગર: આજે 19 ફેબ્રુઆરીથી રાજ્યના બજેટસત્રનો આરંભ થઈ ચૂક્યો છે. આજે રાજ્યપાલનું સંબોધન અને શોક પ્રસ્તાવ સહિતની બાબતો હાથ ધરવામાં...

Read moreDetails

ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલની 17 કામગીરી હવે ઓનલાઈન થશે

Mysamachar.in-ગાંધીનગર કેન્દ્ર સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરના નિયમન અને વિકાસ માટે તથા ખાસ કરીને મકાન વેગેરે ધારણકર્તા એલોટિઝનું હિત જાળવવા સાથે...

Read moreDetails

ગુજરાતમાં ખેડૂતો પાસેથી અત્યાર સુધીની સૌથી વધુ વિક્રમ સર્જક 12.23 લાખ મેટ્રીક ટન મગફળી ટેકાના ભાવે ખરીદાઈ: કૃષિમંત્રી રાઘવજી પટેલ

Mysamachar.in-ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં મગફળી સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. ભારત અને...

Read moreDetails

ગુજરાતમાં રોજ TBના નવા 350 દર્દીઓ ઉમેરાઈ રહ્યા છે…

Mysamachar.in-ગાંધીનગર: વર્ષ 2025 સુધીમાં સમગ્ર ભારતને TB નામના રાજરોગમાંથી મુક્ત બનાવી દેવામાં આવશે, એવો દાવો સરકાર દ્વારા ઘણાં વર્ષથી થઈ...

Read moreDetails

ગુજરાતના મંત્રીઓ મહાકુંભમાં: આજની પ્રધાનમંડળ બેઠક રદ્દ…

Mysamachar.in-ગાંધીનગર: ગુજરાતના પ્રધાનમંડળની બેઠક દર સપ્તાહે બુધવારે યોજવામાં આવે છે જેમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ થતી હોય છે અને નિર્ણયો લેવામાં આવતા...

Read moreDetails
Page 3 of 115 1 2 3 4 115

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!