ગાંધીનગર

આંદોલન પછીનો ઘટનાક્રમ: મુખ્ય શિક્ષકોની બદલી સહિતના નવા નિયમો…

Mysamachar.in-ગાંધીનગર: જામનગર સહિત રાજયભરની પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક(HTAT)નો મામલો લાંબા સમય સુધી ચર્ચાઓમાં રહ્યા બાદ, હવે નોંધપાત્ર બાબત એ રહી...

Read moreDetails

ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 6 મૃત્યુ રાજ્યમાં નોંધાયા, શું છે આ રોગ જાણો…

Mysamachar.in-ગાંધીનગર: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું છે કે, ચાંદીપુરા વાયરલ એનકેફેલાઇટીસ રોગ થી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી...

Read moreDetails

સરકારની સૂચના મુજબ, ઉચ્ચ અધિકારીઓએ ગામડાંઓની મુલાકાત લીધાં બાદ…

Mysamachar.in-ગાંધીનગર: સરકાર ઈચ્છે છે કે, રાજ્યભરમાં ગ્રામ્ય સ્તરે લોકોને શું સુવિધાઓ ઉપલબ્ધ છે, અથવા લોકો કેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા...

Read moreDetails

વ્યાયામ, ચિત્ર અને સંગીત શિક્ષકોની પણ ભરતીઓ થશે

Mysamachar.in-ગાંધીનગર: રમશે ગુજરાત, જિતશે ગુજરાત એવા ટાઇટલ સાથે ઘણાં વર્ષોથી રાજ્યમાં ખેલ મહાકુંભ યોજવામાં આવે છે પરંતુ પ્રાથમિક અને માધ્યમિક...

Read moreDetails

અઢી લાખ પ્રાથમિક શિક્ષકોએ  ‘સંપત્તિ’ નો હિસાબ આપવાનો…

Mysamachar.in-ગાંધીનગર: એક જમાનામાં એમ કહેવાતું કે, કવિ અને શિક્ષકો સામાન્ય રીતે 'ગરીબ' લેખાય, પરંતુ પછી સમય પલટાયો. કોચિંગ ક્લાસનું ચલણ...

Read moreDetails

મામલો ફી નો : ખાનગી શાળાઓને પૂછનારૂં કોઈ નથી…

Mysamachar.in-ગાંધીનગર: ગુજરાતમાં લોકો ગંભીર મજાકમાં એમ કહે છે કે, અંધેર બધે જ છે પરંતુ સહુથી વધુ શિક્ષણ ક્ષેત્રમાં. રાજ્યમાં સ્કૂલ...

Read moreDetails

ફટાફટ: માત્ર 2 દિવસમાં 6 અધિકારીઓને ઘરે બેસાડી દેવામાં આવ્યા

Mysamachar.in-ગાંધીનગર: સામાન્ય રીતે સરકારમાં વર્ષો સુધી એવું જોવા મળેલ કે, 'દાગી' અધિકારીઓ વિરુદ્ધ વર્ષો સુધી તપાસ થતી રહે પરંતુ તેમના...

Read moreDetails

રાજ્ય સરકારના કર્મચારીઓ આનંદો, મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી-2024થી 4 ટકાનો વધારો જાહેર

Mysamachar.in-ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના...

Read moreDetails

ઓગસ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન વિવિધ તબક્કે અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી

Mysamachar.in-ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્‍ટ ઇન એઇડ માધ્યમિક તેમજ ઉચ્ચતર...

Read moreDetails

રાજ્યના આ 12 સ્થળોએ પ્રવાસીઓનું મન મોહી લીધું, પ્રવાસીઓની સંખ્યામાં થયો વધારો

Mysamachar.in-ગાંધીનગર: ગુજરાત દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.. ઉનાળા વેકેશનના સમયગાળા છેલ્લા ત્રણ મહિનામાં રાજ્યના 12 પ્રવાસન આકર્ષણો...

Read moreDetails
Page 24 of 121 1 23 24 25 121

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!