ગાંધીનગર

ગુજરાતની રાજનીતિમાં આ કારણથી આવી શકે મોટું પરિવર્તન

Mysamachar.in-ગાંધીનગર: દેશભરમાં એક તરફ જાતિ આધારિત વસતિ ગણતરીની માંગ થઇ રહી છે, બીજી તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓમાં OBC...

Read moreDetails

વિધાનસભાનું ચોમાસુ સત્ર આવતીકાલથી 3 દિવસ માટે…

Mysamachar.in-ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું 3 દિવસનું ટૂંકુ ચોમાસુ સત્ર આવતીકાલે બુધવારથી 3 દિવસ માટે યોજવામાં આવશે, જેમાં સરકાર કુલ 5 વિધેયક...

Read moreDetails

PSI-લોકરક્ષકની ભરતી માટે નવેસરથી જાહેરાત કરવામાં આવી..

Mysamachar.in-ગાંધીનગર: રાજયમાં પોલીસદળમાં 12,000થી વધુ પદોની ભરતીઓ માટે ઉમેદવારોને વધુ એક તક સાંપડી છે. આમ તો આ માટેની અરજીઓ ગત્...

Read moreDetails

શિક્ષકોની બદલીઓ સંદર્ભે વિગતવાર પરિપત્ર જાહેર…

Mysamachar.in-ગાંધીનગર: શિક્ષકોની બદલીઓ સમગ્ર ગુજરાતમાં કાયમ મોટો વિષય રહ્યો છે, કેમ કે અસંખ્ય શિક્ષકો બદલીઓ ન થવાને કારણે વિવિધ પ્રકારની...

Read moreDetails

સોલાર સીસ્ટમ સ્થાપિત કરવામાં દેશમાં ગુજરાત પ્રથમ

Mysamachar.in- ગુજરાત રાજ્ય પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ગુજરાતની વીજ માંગને પહોંચી વળવા ઉપરાંત કાર્બન ઉત્સર્જનને ઘટાડવા...

Read moreDetails

દશામા વ્રત પૂર્ણાહુતિ સમયે કરૂણાંતિકા: 3 ભાવિકોના મોત..

Mysamachar.in-ગાંધીનગર: જામનગર સહિત સમગ્ર રાજ્યમાં દશામા વ્રતની ધામધૂમથી ઉજવણીઓ થઈ રહી છે. જાગરણ અને વ્રત પૂર્ણાહુતિ માટે પણ ભાવિકોમાં જબ્બર...

Read moreDetails

કયાંય પણ મકાન નોંધાવતા અથવા ખરીદતાં પહેલાં તપાસ કરો કે, આ પ્રોજેક્ટ….

Mysamachar.in-ગાંધીનગર: જામનગર સહિત દરેક મોટાં શહેરમાં મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં અથવા અર્બન ઓથોરિટીના વિસ્તારોમાં, ધડાધડ રહેણાંક માટેના તથા કોમર્શિયલ ઉપયોગના રિઅલ...

Read moreDetails

સૌરાષ્ટ્રના 7 જીલ્લાઓના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી આપવાનો નિર્ણય

Mysamachar.in-ગાંધીનગર: રાજ્યના નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને પરિણામે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો વધ્યો હોવાથી આ પાણી સૌરાષ્ટ્રના જળાશયોમાં...

Read moreDetails

રાજ્યના કર્મચારીઓ માટે સરકારે લીધો વધુ એક આ નિર્ણય

Mysamachar.in-ગાંધીનગર: ભારતીય રેલવે દ્વારા છેલ્લા થોડાક વર્ષોથી આધુનિક સુવિધા સાથેની વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારનાં કર્મચારીઓ...

Read moreDetails

શંકાસ્પદ ચાંદીપુરા અને કન્ફર્મ ચાંદીપુરા: ગુજરાત સરકાર અને સંસદ શું કહે છે ?

Mysamachar.in-ગાંધીનગર: જામનગર સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાંક મહિનાઓથી ચાંદીપુરા રોગચાળો ભારે ચર્ચામાં છે. જે બાળકોને સરકારે ચાંદીપુરાના શંકાસ્પદ કેસ લેખાવ્યા...

Read moreDetails
Page 22 of 121 1 21 22 23 121

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!