ગાંધીનગર

સાર્વત્રિક મેઘમહેર: રાજ્યના 55 ટકાથી વધુ 115 જળાશયો 100 ટકા ભરાયા

Mysamachar.in- ગુજરાતમાં મેઘરાજાની સાર્વત્રિક મહેરના પરિણામે રાજ્યના ૫૫ ટકાથી વધુ એટલે કે 206 જળાશયોમાંથી 115 જળાશયો સંપૂર્ણ 100 ટકા જ્યારે...

Read moreDetails

વડાપ્રધાનના જન્મદિવસે ગુજરાતમાં હલ્લાબોલ: વડાપ્રધાન ગુજરાતમાં…

Mysamachar.in-ગાંધીનગર: આગામી 17મી એ વડાપ્રધાન મોદીનો જન્મદિવસ છે. તેઓ સંભવત: 16મી એ સાંજે ગુજરાત આવી પહોંચશે, એવી શકયતાઓ સૂત્ર વ્યક્ત...

Read moreDetails

વિશ્વ નાળિયેર દિવસ, ગુજરાતમાંથી ઉત્પાદનના 33 ટકા નાળિયેરની થઇ રહી છે નિકાસ

Mysamachar.in-ગાંધીનગર: સમગ્ર વિશ્વમાં 2 સપ્ટેમ્બરને નાળિયેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નાળિયેરમાં રહેલા ગુણોથી લોકોને જાગૃત કરવા તેમજ રોજગાર સહિત...

Read moreDetails

હાલાર સહિતના જિલ્લાઓ માટે મુખ્યમંત્રીનો એક્શન પ્લાન લાગુ…

Mysamachar.in-ગાંધીનગર: જામનગર અને દેવભૂમિ દ્વારકા ઉપરાંત વડોદરા સહિતના કેટલાંક જિલ્લાઓમાં ભારે વરસાદ અને પૂર જેવી કપરી પરિસ્થિતિઓ હોવાને કારણે મુખ્યમંત્રીએ...

Read moreDetails

આરોગ્ય, કૃષિ અને શિક્ષણ વિભાગ ખર્ચનો હિસાબ આપવામાં દાંડ….

Mysamachar.in:ગાંધીનગર રાજ્યની વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રના અંતિમ દિવસે સરકારે CAG નો રિપોર્ટ ગૃહ સમક્ષ રજૂ કર્યો. આ રિપોર્ટ જણાવે છે...

Read moreDetails

ગ્રામ્ય વિસ્તારોમાં અનઅધિકૃત બાંધકામો નિયમિત કરવા નિર્ણય..

Mysamachar.in:ગાંધીનગર: મુખ્યમંત્રીએ એવો નિર્ણય કર્યો છે કે, ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિન અધિકૃત બાંધકામના વપરાશ કરતા લોકોના 4.5 એફ.એસ.આઇ. સુધીના...

Read moreDetails

ભારે વરસાદથી નુકશાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે કૃષિ રાહત-સહાય પેકેજ જાહેર

Mysamachar.in-ગાંધીનગર વિધાનસભા ગૃહ ખાતે જાહેર અગત્યની બાબત પર નિવેદન અને ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી...

Read moreDetails

બુટલેગરના વાહનો સારાં માણસોને સસ્તામાં ખરીદવાની ઉતમ તક…

Mysamachar.in-ગાંધીનગર: જામનગર સહિત સમગ્ર રાજયમાં શરાબના ધંધાર્થીઓ સંખ્યાબંધ વાહનોનો ઉપયોગ કરતાં હોય છે, આ પ્રકારના હજારો વાહનો શરાબના કેસમાં પોલીસ...

Read moreDetails

દ્વારકા સહિતના મંદિરોમાં કાપડની થેલી માટે ATM મશીન મુકાયા

Mysamachar.in-ગાંધીનગર: ગુજરાતમાં પ્લાસ્ટિકના ઉપયોગ સામે જનજાગૃતિની અનોખી પહેલ 2 મહિનામાં 9500થી વધુ બોટલનું રિસાઇક્લિંગ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના પ્રદૂષણ...

Read moreDetails

અંધશ્રધ્ધાનો ‘વેપાર’ કરનારાઓ તથા ગેરલાભ લેનારાઓ દંડાશે..

Mysamachar.in-ગાંધીનગર: રાજ્ય સરકારે કાલે બુધવારે વિધાનસભાના ચોમાસુ સત્રની ત્રિદિવસીય કામગીરીઓના પ્રથમ દિવસે, અંધશ્રધ્ધા વિરોધી બિલ પસાર કરી દેતાં ટૂંક સમયમાં...

Read moreDetails
Page 21 of 121 1 20 21 22 121

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!