ગાંધીનગર

ક્ષયરોગ(ટીબી) આજે પણ મહારોગ: ગુજરાતમાં સ્થિતિ ચિંતાપ્રેરક

Mysamachar.in-ગાંધીનગર: રાજ્યમાં સતત એવો પ્રચાર કરવામાં આવે છે કે, આપણે ટીબીના રોગ અંગે ખૂબ જ સંવેદનશીલ અને જાગૃત છીએ અને...

Read moreDetails

પોલીસભરતીઓ મુદ્દે સરકાર વડી અદાલતમાં ‘આરોપી’ જેવી હાલતમાં…

Mysamachar.in-અમદાવાદ: ગુજરાતમાં ઘણાં લાંબા સમયથી પોલીસ ભરતીઓનો મુદ્દો વડી અદાલતમાં ચર્ચાઈ રહ્યો છે. રાજ્યનો ગૃહવિભાગ, સરકાર અને આ કામગીરીઓ સંભાળતા...

Read moreDetails

મુખ્યમંત્રીની જાહેરાત: અગ્નિવીરોને આ લાભ આપવામાં આવશે…

Mysamachar.in-ગાંધીનગર: લોકસભા ચૂંટણીઓ અગાઉથી દેશભરમાં અગ્નિવીર યોજના મામલે વિવાદો ચાલી રહ્યા છે. વિપક્ષ આ મુદ્દે સતત આક્રમક છે. કેન્દ્ર તથા...

Read moreDetails

આંદોલન પછીનો ઘટનાક્રમ: મુખ્ય શિક્ષકોની બદલી સહિતના નવા નિયમો…

Mysamachar.in-ગાંધીનગર: જામનગર સહિત રાજયભરની પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક(HTAT)નો મામલો લાંબા સમય સુધી ચર્ચાઓમાં રહ્યા બાદ, હવે નોંધપાત્ર બાબત એ રહી...

Read moreDetails

ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 6 મૃત્યુ રાજ્યમાં નોંધાયા, શું છે આ રોગ જાણો…

Mysamachar.in-ગાંધીનગર: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું છે કે, ચાંદીપુરા વાયરલ એનકેફેલાઇટીસ રોગ થી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી...

Read moreDetails

સરકારની સૂચના મુજબ, ઉચ્ચ અધિકારીઓએ ગામડાંઓની મુલાકાત લીધાં બાદ…

Mysamachar.in-ગાંધીનગર: સરકાર ઈચ્છે છે કે, રાજ્યભરમાં ગ્રામ્ય સ્તરે લોકોને શું સુવિધાઓ ઉપલબ્ધ છે, અથવા લોકો કેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા...

Read moreDetails

વ્યાયામ, ચિત્ર અને સંગીત શિક્ષકોની પણ ભરતીઓ થશે

Mysamachar.in-ગાંધીનગર: રમશે ગુજરાત, જિતશે ગુજરાત એવા ટાઇટલ સાથે ઘણાં વર્ષોથી રાજ્યમાં ખેલ મહાકુંભ યોજવામાં આવે છે પરંતુ પ્રાથમિક અને માધ્યમિક...

Read moreDetails

અઢી લાખ પ્રાથમિક શિક્ષકોએ  ‘સંપત્તિ’ નો હિસાબ આપવાનો…

Mysamachar.in-ગાંધીનગર: એક જમાનામાં એમ કહેવાતું કે, કવિ અને શિક્ષકો સામાન્ય રીતે 'ગરીબ' લેખાય, પરંતુ પછી સમય પલટાયો. કોચિંગ ક્લાસનું ચલણ...

Read moreDetails

મામલો ફી નો : ખાનગી શાળાઓને પૂછનારૂં કોઈ નથી…

Mysamachar.in-ગાંધીનગર: ગુજરાતમાં લોકો ગંભીર મજાકમાં એમ કહે છે કે, અંધેર બધે જ છે પરંતુ સહુથી વધુ શિક્ષણ ક્ષેત્રમાં. રાજ્યમાં સ્કૂલ...

Read moreDetails

ફટાફટ: માત્ર 2 દિવસમાં 6 અધિકારીઓને ઘરે બેસાડી દેવામાં આવ્યા

Mysamachar.in-ગાંધીનગર: સામાન્ય રીતે સરકારમાં વર્ષો સુધી એવું જોવા મળેલ કે, 'દાગી' અધિકારીઓ વિરુદ્ધ વર્ષો સુધી તપાસ થતી રહે પરંતુ તેમના...

Read moreDetails
Page 19 of 117 1 18 19 20 117

Join Us on Social

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!