ગાંધીનગર

RTE: ખાનગી શાળાઓને અબજો રૂપિયા ચૂકવાયા, દેશમાં ગુજરાત નંબર વન…

Mysamachar.in-ગાંધીનગર: RTE અંતર્ગત ગરીબ બાળકોને ખાનગી શાળાઓમાં નિયત સંખ્યામાં એડમિશન આપવામાં આવે છે અને આ બાળકોને ભણાવતી શાળાઓને બાળકના વાલી...

Read moreDetails

‘નેતાઓ’ બની ગયેલાં શિક્ષકોની શાળામાં હાજરીમાં ધાંધિયા !

Mysamachar.in-ગાંધીનગર: રાજ્યમાં શિક્ષકોએ ઘણાં સંગઠનોની રચના કરી છે. ઘણાં શિક્ષકો સંગઠનનો ઉપયોગ વિવિધ રીતે કરી પણ લેતાં હોય છે. આ...

Read moreDetails

ભરતીનું પરિણામ જાહેર થતાં જ હજારો ઉમેદવારો વિરોધમાં..

Mysamachar.in-ગાંધીનગર: રાજ્ય સરકારે વનવિભાગની 800 ખાલી જગ્યાઓ માટે પરીક્ષા લીધી હતી, જેમાં રાજયભરમાંથી 4 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષાઓ આપી હતી....

Read moreDetails

ગેમિંગ ઝોન-રાઈડ્સ તથા ફન પાર્ક માટે નવા મોડલ નિયમો..

Mysamachar.in-ગાંધીનગર: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ગેમઝોનના નિયમો  સહિતની બાબતો ભારે ચર્ચાઓમાં છે. હવે સરકારે નવા મોડલ નિયમો ઘડયા...

Read moreDetails

જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા..શિક્ષણ વિભાગ દ્વારા સૂચનાઓ જાહેર કરાઈ: પ્રક્રિયા પોર્ટલ દ્વારા ઓનલાઈન કરાશે

Mysamachar.in-ગાંધીનગર: રાજ્યમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અન્વયે શિક્ષણ વિભાગ દ્વારા સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત હવે જૂના શિક્ષકની...

Read moreDetails

ગુજરાતમાં અત્યાર સુધીમાં આશરે 70 લાખ હેક્ટર જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું: કૃષિમંત્રી રાઘવજી પટેલ

Mysamachar.in-ગાંધીનગર: કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે રાજ્યમાં વાવેતરની વિગતો આપતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં વાવણી લાયક...

Read moreDetails

લોકો સુખી છે કે કેમ ? : વિગતો એકત્ર કરવાની જવાબદારી અધિકારીઓની…

Mysamachar.in-ગાંધીનગર: થોડાં સમય અગાઉ એવું જાહેર થયેલું કે દરેક જિલ્લાના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને કહેવામાં આવેલું કે, તમારાં જિલ્લાના...

Read moreDetails

ક્ષયરોગ(ટીબી) આજે પણ મહારોગ: ગુજરાતમાં સ્થિતિ ચિંતાપ્રેરક

Mysamachar.in-ગાંધીનગર: રાજ્યમાં સતત એવો પ્રચાર કરવામાં આવે છે કે, આપણે ટીબીના રોગ અંગે ખૂબ જ સંવેદનશીલ અને જાગૃત છીએ અને...

Read moreDetails

પોલીસભરતીઓ મુદ્દે સરકાર વડી અદાલતમાં ‘આરોપી’ જેવી હાલતમાં…

Mysamachar.in-અમદાવાદ: ગુજરાતમાં ઘણાં લાંબા સમયથી પોલીસ ભરતીઓનો મુદ્દો વડી અદાલતમાં ચર્ચાઈ રહ્યો છે. રાજ્યનો ગૃહવિભાગ, સરકાર અને આ કામગીરીઓ સંભાળતા...

Read moreDetails

મુખ્યમંત્રીની જાહેરાત: અગ્નિવીરોને આ લાભ આપવામાં આવશે…

Mysamachar.in-ગાંધીનગર: લોકસભા ચૂંટણીઓ અગાઉથી દેશભરમાં અગ્નિવીર યોજના મામલે વિવાદો ચાલી રહ્યા છે. વિપક્ષ આ મુદ્દે સતત આક્રમક છે. કેન્દ્ર તથા...

Read moreDetails
Page 18 of 116 1 17 18 19 116

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!