ગાંધીનગર

રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે સરકારે લીધો આ નિર્ણય

Mysamachar.in- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક નિર્ણય કર્યો છે.  રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓને હાલ વય નિવૃત્તિ...

Read moreDetails

રાજ્યના ખેડૂતો માટે સરકારે કર્યો મોટો નિર્ણય….

Mysamachar.in-ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ નિર્માણમાં જેમની બધી જ જમીનો સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોના વ્યાપક હિતમાં...

Read moreDetails

PMJAYમાં કુંડાળાઓ અટકાવવા નવી SOP પાઈપલાઈનમાં…

Mysamachar.in-ગાંધીનગર: પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના ઉર્ફે PMJAY યોજનામાં ધૂમ કુંડાળાઓ ધમધમી રહ્યા છે, એ બાબત અમદાવાદના ખ્યાતિકાંડથી જાહેર થઈ ગઈ. આ...

Read moreDetails

રાજ્યમાંથી ધડાધડ જંગી રકમની GSTના કુંડાળા, બધુ જ એક હાથે તાળી પડે?

Mysamachar.in-ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી જીએસટી વિભાગ એક યા બીજી રીતે ચર્ચાઓમાં રહે છે, જીએસટીને લઈને કેટલાય કૌભાંડો પણ તાજા...

Read moreDetails

નાના ઉદ્યોગને હવે 3 ગણાંથી પણ મોટી લોન આપવામાં આવશે…

Mysamachar.in-જામનગર: જામનગર સહિત સમગ્ર રાજ્યના નાના ઉદ્યોગો માટે સરકારે મોટી જાહેરાત કરી છે. અગાઉની સરખામણીએ લોનની કુલ રકમ 3 ગણાંથી...

Read moreDetails

સરકારી કચેરીઓમાં વર્ષના આ 156 દિવસ, લોકોના કામો નહીં થાય…

Mysamachar.in-ગાંધીનગર: જનસામાન્યમાં એક છાપ એવી પણ છે કે, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને 'જલસા' છે, કામ ઓછું- વેતન વધુ, અન્ય સરકારી...

Read moreDetails

ગુજરાત સામનો કરી રહ્યું છે, ઉચ્ચ અધિકારીઓની અછતનો !

Mysamachar.in-ગાંધીનગર: સમગ્ર રાજ્યનું સંચાલન ઉચ્ચ વહીવટી અધિકારીઓ દ્વારા થતું હોય છે, પરંતુ ગુજરાતમાં ચિંતાપ્રેરક સ્થિતિઓ એ છે કે, દર વર્ષે...

Read moreDetails

ગુજરાતના 16 પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો પર 15 દિવસમાં આટલા કરોડ પ્રવાસીઓએ લીધી મુલાકાત

Mysamachar.in-ગાંધીનગર: દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ છે. આ વર્ષે દિવાળીની રજાઓ દરમિયાન તા. 26 ઓક્ટોબરથી 15 નવેમ્બર...

Read moreDetails

ઓપરેશન ગંગાજળ : વધુ પાંચ અધિકારીઓને ઘરે બેસાડી દેવાયા…

Mysamachar.in-ગાંધીનગર: રાજ્ય સરકાર વિવિધ સરકારી વિભાગોની પ્રતિષ્ઠાને ચમકાવવા ઈચ્છે છે, 'દાગી' અધિકારીઓને ઘરે બેસાડી દઈ વિભાગોને કાર્યક્ષમ બનાવવા ચાહે છે...

Read moreDetails

આરોગ્ય વિભાગમાં સંખ્યાબંધ ખાલી જગ્યાઓ પર ભરતીઓ…

Mysamachar.in-ગાંધીનગર: રાજ્યના આરોગ્ય વિભાગમાં ઘણી બધી જગ્યાઓ ખાલી હોવાને કારણે લોકોને જે આરોગ્ય સેવાઓ અને સુવિધાઓ અસરકારક રીતે મળવી જોઈએ...

Read moreDetails
Page 15 of 121 1 14 15 16 121

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!