ગાંધીનગર

મુસદ્દારૂપ જંત્રી: 2 મહિનામાં સરકારને 11046 વાંધા સૂચનો મળ્યા

Mysamachar.in-ગાંધીનગર: રાજ્યમાં જંત્રીદરોને લઈને છેલ્લા કેટલાય સમયથી અનેક ચર્ચાઓ ચાલી રહી છે, એવામાં રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે...

Read moreDetails

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ: પહેલાં શહેરો, પછી ગામડાંઓ…

Mysamachar.in-ગાંધીનગર: ગુજરાતમાં ઘણાં લાંબા સમયથી મતદારો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓની રાહ જોઈ રહ્યા છે. રાજ્યના ચૂંટણીપંચે ચૂંટણીઓની જાહેરાત કરી પરંતુ...

Read moreDetails

વિધાનસભાનું બજેટ સત્ર 19 ફેબ્રુઆરીથી, 20મી એ બજેટ…

Mysamachar.in: ગાંધીનગર સમયની ગતિ નાણાંકીય વર્ષના અંત તરફ આગળ વધી રહી હોય, મહાનગરો અને જિલ્લા પંચાયતોથી માંડી, ગાંધીનગર અને દિલ્હીમાં...

Read moreDetails

ગુજરાત પોલીસની નવી પહેલ: દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’

Mysamachar.in-ગાંધીનગર: ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો(સિનીયર સિટીઝન)ની સુરક્ષા અને સલામતી માટે સતત પ્રયત્નશીલ છે....

Read moreDetails

માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટે તે માટે સરકારે ભર્યું આ પગલું

Mysamachar.in-ગાંધીનગર: રાજ્યમાં દિનપ્રતિદિન અલગ અલગ હાઈવે પર અકસ્માતોની સંખ્યાનો આંકડો સતત ને સતત મોટો થઇ રહ્યો છે, આવા અકસ્માતોમાં કેટલીય...

Read moreDetails

ચેરીટીતંત્રની કામગીરીમાં પારદર્શિતા વધારવા રાજ્ય સરકારે કર્યો આ નિર્ણય 

Mysamachar.in-ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા ચેરીટીતંત્રના વહીવટમાં પારદર્શિતા લાવવાના હેતુથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ 1950ની કલમ-8...

Read moreDetails

શિક્ષકો-વાલીઓ અને બાળકો માટે રાજ્ય સરકાર ગાઈડલાઈન જાહેર કરશે

Mysamachar.in-ગાંધીનગર: સમગ્ર દેશમાં કેટલાક સમયથી બાળકોમાં સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનનો વ્યાપ વધી રહ્યો છે,  જેના કારણે બાળકોમાં વાંચન શક્તિ અને...

Read moreDetails

સરકારી વિભાગોમાં મંત્રીઓની ધાક રહેવી જરૂરી: CMની સૂચના

Mysamachar.in-ગાંધીનગર: એક તરફ આગામી દિવસોમાં રાજ્યની વિધાનસભામાં બજેટ સત્ર શરૂ થવાની તૈયારીઓ ચાલી રહી છે, બીજી તરફ બજેટ સત્ર બાદ...

Read moreDetails

-તો, આ પ્રકારના અધિકારીઓ-કર્મચારીઓના પગાર અટકાવી દેવામાં આવશે…

Mysamachar.in-ગાંધીનગર સૌ જાણે છે તેમ, વિવિધ સરકારી વિભાગોના તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ઘણાં અધિકારીઓ અને કર્મચારીઓની મિલકતો આવકના જાણીતા સ્ત્રોત...

Read moreDetails

રાજ્યના 32 જેટલા માર્ગો પરનું નેટવર્ક સુવ્યવસ્થિત કરવા નવા પૂલોના નિર્માણ માટે 779 કરોડ રૂપિયા મંજૂર કરતી સરકાર

Mysamachar.in-ગાંધીનગર: મુખ્યમંત્રીએ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ હેઠળના રસ્તા-પૂલોના નેટવર્કને સુવ્યવસ્થિત કરવા કુલ 32 માર્ગો પર નવા મેજર-માઈનર પૂલોના બાંધકામ...

Read moreDetails
Page 11 of 121 1 10 11 12 121

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!