અમદાવાદ

મેનગ્રુવના જંગલો: કેન્દ્ર સરકારનો રિપોર્ટ કહે છે, ગુજરાત ‘ઠોઠ’…..

Mysamachar.in-અમદાવાદ: ગુજરાત સરકારે તાજેતરમાં જ એવો દાવો કર્યો હતો કે, રાજ્યમાં દરિયાકિનારે મેનગ્રુવ કવર વધવા પામ્યું છે અને આ દાવા...

Read moreDetails

ઘરેલુ હિંસાના કેસમાં કોલ રેકોર્ડિંગ પુરાવા તરીકે માન્ય રહી શકે, પણ..

Mysamachar.in-અમદાવાદ: ઘણી વખત એવું સંભળાતું હોય છે કે, વોટ્સએપ ચેટ સહિતની ઈલેક્ટ્રોનિક વિગતો અદાલતમાં પુરાવાઓ તરીકે માન્ય રહેતી નથી. આ...

Read moreDetails

કોર્પોરેશનના અધિકારીએ 60 લાખની લાંચ માંગી, 20 માં ફાઇનલ

Mysamachar.in-અમદાવાદ: સરકારી વિભાગોની માફક મહાનગરપાલિકાઓના અધિકારીઓ પણ વિવિધ કામોમાં 'અંગત કમાણી'ની જગ્યાઓ શોધી કાઢવામાં માહિર હોય છે, જ્યારે જ્યારે આવા...

Read moreDetails

ગુજરાતમાં 31 નેશનલ હાઈવે પ્રોજેકટ પડતર છે…

Mysamachar.in-અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં વાહનો ખૂબ જ મોટી સંખ્યામાં દોડી રહ્યા છે, જેને પરિણામે રાજ્યમાં ટોલટેક્સ કોન્ટ્રાક્ટરોની આવકમાં તોતિંગ વધારો થઈ...

Read moreDetails

ગુજરાતમાં દર એક કલાકે 13 સાયબર ક્રાઈમ !!

Mysamachar.in-અમદાવાદ: સમગ્ર રાજ્યમાં એક તરફ પોલીસ લોકોને સાયબર ક્રાઈમ અંગે જાગૃત કરવા 'સરકારી' કાર્યક્રમો યોજી રહી છે, લોકોને અપીલો અને...

Read moreDetails

પતિએ પત્નીની સોનોગ્રાફી કરાવી અને પછી પત્ની વિરુદ્ધ કરી પોલીસ ફરિયાદ…

Mysamchar.in-અમદાવાદ: ઘણી વખત તબીબી તપાસ, પોલીસ તપાસ અથવા તો અકસ્માતની તપાસ કેટલાંક ભેદ ખોલી નાંખતી હોય છે, આવો એક તબીબી...

Read moreDetails

લોકસભા ચૂંટણીઓના મતદાનના આંકડાઓ ભરોસાપાત્ર ન હોવાનો ADR નો રિપોર્ટ !

Mysamachar.in-અમદાવાદ: ગત્ લોકસભા ચૂંટણીઓ વખતે જે મતદાન થયું તેના સત્તાવાર રીતે જાહેર થયેલાં આંકડા અને ખરેખર થયેલું મતદાન- આ બંને...

Read moreDetails

બ્રેસ્ટ અને સર્વાઈકલ કેન્સરના દર્દીઓમાં મોતનાં પ્રમાણમાં આટલો વધારો થયો…

Mysamachar.in-અમદાવાદ: છેલ્લા કેટલાંક વર્ષોથી સમાજમાં બ્રેસ્ટ કેન્સર અને સર્વાઈકલ કેન્સરના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, તેની સાથેસાથે પાછલાં 10...

Read moreDetails

દારૂબંધીવાળા ગુજરાતમાં અન્ય નશાના પણ બંધાણી લાખો લોકો

Mysamachar.in-અમદાવાદ: ઝૂમ બરાબર ઝૂમ શરાબી અને દમ મારો દમ....ગુજરાતમાં ધમધોકાર ચાલી રહ્યું છે, ડ્રગ્સ સહિતના દૂષણો વિરુદ્ધની 'સરકારી' લડાઈ માત્ર...

Read moreDetails

સોના-ચાંદીના બિઝનેસમાં વિશ્વસનીયતા વધારવાનો સરકારનો વ્યૂહ

Mysamachar.in-અમદાવાદ: સોનાચાંદીના વ્યવસાયમાં વેપારીઓ અને ગ્રાહકો વચ્ચેનો 'ભરોસો' કાયમ ચર્ચાસ્પદ મુદ્દો રહ્યો છે. અસંખ્ય ગ્રાહકો એવો દ્રઢ વિશ્વાસ ધરાવે છે...

Read moreDetails
Page 19 of 143 1 18 19 20 143

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!