અમદાવાદ

સરકારના મોટાં સાહેબોને અદાલતમાં હાજર થવા ફરમાન..

Mysamachar.in-અમદાવાદ: સમગ્ર રાજ્યમાં ભંગાર ટ્રાફિક વ્યવસ્થાઓ, ગેરકાયદેસર પાર્કિંગ, રખડતાં પશુઓ અને ફૂટપાથો પર દબાણો સહિતના મુદ્દે રાજ્યની હાઈકોર્ટ હવે કોઈ...

Read moreDetails

સાયબર ગુનાઓ સંબંધે ફરિયાદ કરનારનું બેંક એકાઉન્ટ ફ્રીઝ થયા બાદ, મોટી ઉપાધિ…

Mysamachar.in-અમદાવાદ: સાયબર ક્રાઈમ વિષય આમ જૂઓ તો નવો છે કેમ કે, પાછલાં થોડાં વર્ષથી જ આ ગુનાઓ જાણમાં આવી રહ્યા...

Read moreDetails

શું થશે ?! : બદલતી જતી દિશા અને વધતી જતી હિંસા…

Mysamachar.in-જામનગર: જામનગર સહિત સમગ્ર રાજ્ય અને દેશભરમાં, સ્ત્રી અને પુરુષ વચ્ચેના જાતીય સંબંધો અને મારામારી, હુમલા, હિંસા અને હત્યા જેવા...

Read moreDetails

RTO અને પોલીસ વિભાગને વડી અદાલતે, આ શબ્દોમાં ઘઘલાવ્યા..

Mysamachar.in-અમદાવાદ: રાજ્યની વડી અદાલતે RTO વિભાગ અને પોલીસ વિભાગની કામગીરીઓ અંગે ઠપકો આપવા માટે જે શબ્દો પસંદ કર્યા એ શબ્દો...

Read moreDetails

ચિંતાનો વિષય: બેન્કોની હાલત ‘પતલી’ બની રહી છે !

Mysamachar.in-અમદાવાદ: જામનગર, ગુજરાત સહિત સમગ્ર દેશમાં છેલ્લા કેટલાંક સમયથી એક ચિંતાપ્રેરક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ ટ્રેન્ડ એવો છે...

Read moreDetails

દેકારો યાત્રાઓનો : પ્રજાના પ્રશ્નો અને કામો અધ્ધરતાલ…

Mysamachar.in-અમદાવાદ: જ્યાં જૂઓ ત્યાં, રાજ્યમાં યાત્રાઓની વાતો સંભળાઈ રહી છે. યાત્રાઓનો દેકારો અને ગોકીરો સાંભળવા મળી રહ્યો છે. જે પક્ષ...

Read moreDetails

સહકારી ક્ષેત્રમાં સગાવાદ અને લાગવગ ચલાવવી, હવે અઘરી સાબિત થશે

Mysamachar.in-અમદાવાદ: જામનગર સહિત સમગ્ર રાજ્યના સહકારી ક્ષેત્રમાં આગામી સમયમાં, ખાસ કરીને ભરતીઓ બાબતે પારદર્શિતા આવશે એવું દેખાઈ રહ્યું છે. રાજ્યની...

Read moreDetails

વરસાદમાં હાલ વિરામ, વરાપ ખેડૂતો માટે આશિર્વાદરૂપ

Mysamachar.in-અમદાવાદ: આ વર્ષે ચોમાસામાં ગુજરાતના લગભગ તમામ વિસ્તારોમાં અત્યાર સુધી વરસાદ સારો રહ્યો છે, તેથી ખેડૂતો સહિતના તમામ ગ્રામજનો અને...

Read moreDetails

દ્વારકાની ઘડી ડીટરજન્ટ કંપનીના પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટે કહ્યું કે…

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાર્યરત કંપની RSPL (ઘડી ડીટરજન્ટ)ના પ્રદૂષણનો મામલો ઘણાં સમયથી રાજ્યની વડી અદાલતમાં ચાલી રહ્યો છે....

Read moreDetails

સમૃધ્ધ ગુજરાતમાં ભૂખમરાનું કલંક મિટાવવા, ખરેખર તો…

Mysamachar.in-અમદાવાદ: કોઈ પણ વ્યક્તિ ભૂખે મરતી હોય અથવા કુપોષણથી પિડાતી હોય તો તેનો ભૂખમરો દૂર કરવા 'રોટલાનો ટૂકડો' તેને આપવો,...

Read moreDetails
Page 18 of 143 1 17 18 19 143

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!