My Samachar

My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

બેટ દ્વારકા:ઓપરેશન ડિમોલીશન આજે પાંચમા દિવસે અવિરત, કરોડોની કિમતની જગ્યા ખાલી કરાવાઈ

બેટ દ્વારકા:ઓપરેશન ડિમોલીશન આજે પાંચમા દિવસે અવિરત, કરોડોની કિમતની જગ્યા ખાલી કરાવાઈ

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણકર્તા ભૂમાફિયાઓને ભરી પીવા તંત્રએ કમર કસી છે. ત્યારે ગત શનિવારથી હાથ...

જામનગરમાં સમસ્ત આહીર સમાજનું મકરસંક્રાતિના દિવસે સમૂહ ભોજન-મહાપ્રસાદી

જામનગરમાં સમસ્ત આહીર સમાજનું મકરસંક્રાતિના દિવસે સમૂહ ભોજન-મહાપ્રસાદી

Mysamachar.in-જામનગર: જામનગરમાં મકર સંક્રાતિના દિવસે સમસ્ત આહીર સમાજને સાંકળી લેતા ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સત્યમ કોલોની ગ્રાઉન્ડ ખાતે...

પીરોટન ટાપુ પર ઊભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણોના અતિક્રમણ સામે તંત્રની નક્કર કાર્યવાહી

પીરોટન ટાપુ પર ઊભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણોના અતિક્રમણ સામે તંત્રની નક્કર કાર્યવાહી

Mysamachar.in-જામનગર: દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પીરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર...

વધુ એક ગોઝારો અકસ્માત: સવારમાં 3 મોત, 4 ને ઈજાઓ…

માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટે તે માટે સરકારે ભર્યું આ પગલું

Mysamachar.in-ગાંધીનગર: રાજ્યમાં દિનપ્રતિદિન અલગ અલગ હાઈવે પર અકસ્માતોની સંખ્યાનો આંકડો સતત ને સતત મોટો થઇ રહ્યો છે, આવા અકસ્માતોમાં કેટલીય...

મનુષ્યને સ્વચ્છ હવા, પાણી અને ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ એક માત્ર વિકલ્પ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

મનુષ્યને સ્વચ્છ હવા, પાણી અને ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ એક માત્ર વિકલ્પ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

Mysamachar.in-જામનગર: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જામનગર સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા ખેડૂતો, ખેડૂત ટ્રેનરો, સંયોજકો...

ધમકીનો આક્ષેપ કરનાર સાગર સામે વધુ એક ચીટીંગની ફરિયાદ

ધમકીનો આક્ષેપ કરનાર સાગર સામે વધુ એક ચીટીંગની ફરિયાદ

Mysamachar.in-જામનગર: પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગથી ધમકી મળે છે તેવી વાત કરનાર જામનગરનો સાગર ખુદ કાયદાના સંકજામાં ફસાયો છે, જામનગરમાં છેલ્લા...

ચેરીટીતંત્રની કામગીરીમાં પારદર્શિતા વધારવા રાજ્ય સરકારે કર્યો આ નિર્ણય 

ચેરીટીતંત્રની કામગીરીમાં પારદર્શિતા વધારવા રાજ્ય સરકારે કર્યો આ નિર્ણય 

Mysamachar.in-ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા ચેરીટીતંત્રના વહીવટમાં પારદર્શિતા લાવવાના હેતુથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ 1950ની કલમ-8...

ટ્રક પાછળ કાર ઘુસી ગઈ, મૃતદેહોને કારના પતરા ચીરીને બહાર કાઢવા પડ્યા

વાહન ચલાવતા રાખીએ સાવધાની, માર્ગ અકસ્માતમાં મોતને ભેટનારમાં યુવાઓની સંખ્યા વધુ

Mysamachar.in: અમદાવાદ આજના જમાનામાં જેમ જેમ ટેકનોલોજી આધુનિક થઇ રહી છે તેમ તેમ વાહનોમાં આધુનિકતા આવી રહી છે, જેનો ભરપુર...

દેવભૂમિ દ્વારકામાં વધુ એક મેગા ડીમોલીશનનો પ્રારંભ…

દેવભૂમિ દ્વારકામાં વધુ એક મેગા ડીમોલીશનનો પ્રારંભ…

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જીલ્લામાં વર્ષોથી દબાણો કરી લેનાર આસામીઓ પર છેલ્લા કેટલાક સમયથી તંત્રનું  બુલડોઝર સમયાંતરે ફરતું રહે છે,...

1100 ગાયોના નિભાવ કરતી પાંજરાપોળને મકર સંક્રાંતિના પર્વે દાન આપવા આગળ આવો…

1100 ગાયોના નિભાવ કરતી પાંજરાપોળને મકર સંક્રાંતિના પર્વે દાન આપવા આગળ આવો…

Mysamachar.in-જામનગર: જામનગરમાં લીમડાલાઇન વિસ્તારમાં આવેલી શ્રી જામનગર પાંજરાપોળ ગૌશાળા કે જે 152 વર્ષ જુની છે. ત્યાં 1100 ગાયોનો નિભાવ કરવામાં...

Page 38 of 1416 1 37 38 39 1,416

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!