• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Monday, August 18, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

રાજ્યમાં ખાતરની કોઈ તંગી ના હોવાનો કૃષિમંત્રી રાધવજી પટેલનો દાવો, ટેકાના ભાવે ખરીદીમાં ગેરરીતી કરનાર સામે પાસા થશે 

My Samachar by My Samachar
November 16, 2021
in ગાંધીનગર
Reading Time: 1 min read
A A
રાજ્યમાં ખાતરની કોઈ તંગી ના હોવાનો કૃષિમંત્રી રાધવજી પટેલનો દાવો, ટેકાના ભાવે ખરીદીમાં ગેરરીતી કરનાર સામે પાસા થશે 
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-ગાંધીનગર:

રાજ્યમાં ટેકાના ભાવે ચાલી રહેલ મગફળીની ખરીદી અંગેની માહિતી તેમજ ખાતરની અછતની ચાલી રહેલ વાતો અંગે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે ગાંધીનગર ખાતેથી એક પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે. રાઘવજી પટેલે કહ્યું  રાજ્યમાં ખેડૂતો પાસેથી મગફળીના ટેકાના ભાવે લાભપાંચમથી ખરીદી કરવાનું શરૂ કર્યું છે. અઠવાડિયામાં મગફળી વેચનાર ખેડૂતોને ચુકવણું પણ થઈ રહ્યું છે.અતિવૃષ્ટિના કારણે સૌરાષ્ટ્રના જે 4 જિલ્લાના ખેડૂતોને જે નુકસાન થયું એના માટે કિસાન રાહત પેકેજ જાહેર કરાયું હતું. 23 તાલુકાના 682 ગામના ખેડૂતોને લગભગ 587 કરોડના અંદાજિત ખર્ચવાળી રાહત પેકેજનું અમલીકરણ થઈ રહ્યું છે. 155 કરોડની રકમ ખેડૂતોને સીધી રકમ ખાતામાં અપાઈ છે. આ રીતે રાજ્ય સરકારની ખેડૂતોને મદદૂપ થવાની નીમ વ્યવસ્થિત રીતે થઈ રહી છે.

રાઘવજી પટેલે વધુમાં કહ્યું કે મગફળીના ટેકાના ભાવમાં હાલ તો વ્યવસ્થિત રીતે કામ થઈ રહ્યું છે. પરંતુ ક્યાંય ગેરીરિતી જણાશે કે હશે તો તેવા વ્યક્તિઓ પર પાસા હેઠળ કાર્યવાહી કરી દાખલો બેસાડવામાં આવશે. રવીપાકની સિઝનમાં ખાતર મળી રહે એવા પ્રયાસ રાજ્ય સરકારનો રહેશે. રાજ્ય સરકારે કેન્દ્રમાં જે ખાતરની જરૂર હતી એની ડિમાન્ડ મૂકી હતી તે ખાતરની પૂરતી થઈ છે, હાલ રાજ્યમાં ખાતરની કોઈ સમસ્યા નથી. બીજી બાજુ ખાતરના કાળા બજારી કોઈના દ્વારા ના કરવામાં આવે તેવા પણ પ્રયત્ન રહેશે.રાજ્યના ખેડૂતોને ખાતરનો જથ્થો હોવા છતાં ના આપે અથવા કાળા બજારી કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પાસા હેઠળ કાર્યવાહી કરીને તેની સામે નિયમ મુજબ 7 વર્ષની સજાની જોગવાઈ છે એ મુજબ પગલાં ભરીશું.

મગફળીની ખરીદી મામલે દરેક ખેડૂતને 20 હજાર રૂપિયાની મર્યાદામાં રાજ્ય સરકાર મદદ કરી રહી છે. સરકારે ટેકાના ભાવે મગફળી એટલે ખરીદી કેમ કે 20 કિલોના 1100થી ઓછા ભાવ ના મળે અને આર્થિક નુકસાન ના થાય. ઇતિહાસમાં ના મળ્યા હોય તેવા મગફળીનો ભાવ આ વર્ષે મળ્યા છે. કાલે જામનગર યાર્ડમાં 1600ના ભાવે મગફળી વેચાઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું
રાજ્ય સરકારે રવીપાકના વાવેતર માટે ખાતરની માંગ કેન્દ્ર સરકાર પાસે કરી હતી. જેમાં યુરિયા 13 લાખ 50 હજાર ટન સામે 12 લાખ 50 હજાર ટન ખાતરનો જથ્થો મંજુર કરાયો છે. જ્યારે ડીએપી ખાતરમાં 3 લાખ સામે 2 લાખ 50 હજાર ટન ખાતરનો જથ્થો મંજુર કરાયો છે.અને ખાતરનો પુરતો જથ્થો હોવાનું પણ તેમને સ્પષ્ટ કર્યું છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરના 27 પુલ પૈકી 20 પુલમાં કોઈ સ્ટ્રક્ચરલ ખામી નથી : રિપોર્ટ જાહેર

જામનગરના 27 પુલ પૈકી 20 પુલમાં કોઈ સ્ટ્રક્ચરલ ખામી નથી : રિપોર્ટ જાહેર

August 18, 2025
જામનગર:રૂ. 887 કરોડનો ઉર્જા પ્રોજેક્ટ અને રૂ. 200 કરોડના 2 વીજપ્રોજેક્ટ કાર્યરત થયા

હવે તમારાં વીજબિલનું રીડિંગ પણ આઉટસોર્સના હવાલે…

August 18, 2025
જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

જામનગર નજીક કનસુમરામાં લગડી ઝોનફેર ચુપચાપ રીતે સફળ…!!

August 16, 2025
જામનગરમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ગૌરવપૂર્ણ ઉજવણી…

જામનગરમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ગૌરવપૂર્ણ ઉજવણી…

August 15, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરના 27 પુલ પૈકી 20 પુલમાં કોઈ સ્ટ્રક્ચરલ ખામી નથી : રિપોર્ટ જાહેર

જામનગરના 27 પુલ પૈકી 20 પુલમાં કોઈ સ્ટ્રક્ચરલ ખામી નથી : રિપોર્ટ જાહેર

August 18, 2025
જામનગર:રૂ. 887 કરોડનો ઉર્જા પ્રોજેક્ટ અને રૂ. 200 કરોડના 2 વીજપ્રોજેક્ટ કાર્યરત થયા

હવે તમારાં વીજબિલનું રીડિંગ પણ આઉટસોર્સના હવાલે…

August 18, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®