• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Saturday, September 13, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

વેક્સીન લીધા બાદ અચાનક મોત, સંસદમાં રજુ થયું ICMRનું રીસર્ચ

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડાએ આ વાત પર સ્પષ્ટતા કરતા કહ્યું

My Samachar by My Samachar
December 11, 2024
in ગુજરાત
Reading Time: 1 min read
A A
કોરોના વાઇરસ- લક્ષણો શું છે અને કેવી રીતે બચશો.?
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-ગુજરાત:

છેલ્લા કેટલાક સમયથી યુવાઓમાં તત્કાલ મોત (સડન ડેથ)નો રેસીયો ખુબ વધ્યો છે તેની પાછળ કોવીડ વેક્સીનને પણ કેટલાક લોકો જવાબદાર ઠેરવી રહ્યા હતા પણ હવે આ વાતને કેન્દ્ર સરકારે પણ ગંભીરતાથી લીધી હોય તેમ લાગે છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે યુવાનોના અચાનક મૃત્યુનું કારણ કોવિડ વેક્સિન નથી. નડ્ડાએ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના અહેવાલને ટાંક્યો છે. નડ્ડાએ કહ્યું, આ રિસર્ચ દર્શાવે છે કે વેક્સિનેશનથી જોખમ વધ્યું નથી પરંતુ જોખમ ઘટ્યું છે.

ICMRએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી સાથે મળીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં 18 થી 45 વર્ષની વચ્ચેના લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેઓ સંપૂર્ણ સ્વસ્થ હતા. તેમને કોઈ બીમારી નહોતી. 1 ઓક્ટોબર, 2021 થી 31 માર્ચ, 2023 ની વચ્ચે તેમનું અચાનક મોત થયું.

19 રાજ્યોની 47 હોસ્પિટલોમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા ICMRનો આ રિપોર્ટ 19 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 47 હોસ્પિટલોમાંથી સેમ્પલ લઈને તૈયાર કરવામાં આવ્યો છે. રિસર્ચ દરમિયાન, અચાનક મોતના 729 કેસોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. 2916 કેસ એવા હતા જેને બચાવી લેવામાં આવ્યા હતા. રિસર્ચ દર્શાવે છે કે કોવિડ-19 વેક્સિનના ઓછામાં ઓછા એક કે બે ડોઝ લેવાથી કોઈ પણ કારણ વગર અચાનક મૃત્યુની શક્યતાઓ નોંધપાત્ર રીતે ઘટી જાય છે.

રિસર્ચમાં એવા કોઈ ફેક્ટર્સની ઓળખ થઈ નથી જે અચાનક મૃત્યુના જોખમને વધારે છે. જેવા કે, મૃતકનું કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ થવું, પરિવારમાં કોઈનું આકસ્મિક મૃત્યુ, મૃત્યુના 48 કલાક પહેલાં વધુ પડતા દારૂનું સેવન, ડ્રગનો ઉપયોગ અને મૃત્યુ પહેલાંના 48 કલાકમાં વધુ પડતી શારીરિક પ્રવૃત્તિ (જીમમાં કસરત સહિત) સામેલ છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, ICMR અભ્યાસથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે કોવિડ-19 રસીકરણ અને યુવાન વયસ્કોના અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ નથી. તેના બદલે, કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ થવાનો ઇતિહાસ, પરિવારમાં આવા આકસ્મિક મૃત્યુનો ઇતિહાસ અને જીવનશૈલીની અમુક વર્તણૂકો જેવાં પરિબળો આવા મૃત્યુની સંભાવનાને વધારે છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

આનંદો : દીવાળી પછી જામનગરમાં, નવી આવાસયોજનાઓનો ધમધમાટ…

આનંદો : દીવાળી પછી જામનગરમાં, નવી આવાસયોજનાઓનો ધમધમાટ…

September 13, 2025
સુપ્રિમે કહ્યું: જો ગુજરાતમાં આવું થતું હોય તો….

નિયમિત-આગોતરા જામીન અરજીના નિકાલ સંબંધે સુપ્રિમ કોર્ટે કહ્યું કે…

September 13, 2025
પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ : જામનગર સહિતના કોર્પોરેશને ઝડપ કરવી પડશે…

પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ : જામનગર સહિતના કોર્પોરેશને ઝડપ કરવી પડશે…

September 13, 2025
આરોગ્ય સામે જોખમ: ભેળસેળ કરનારાઓને કોઈ સજા નહીં !!

જામનગર જિલ્લાની આ પેઢી શુદ્ધ ઘી ના નામે, તમને શું ખવડાવે છે ?! : જાણો…

September 13, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

આનંદો : દીવાળી પછી જામનગરમાં, નવી આવાસયોજનાઓનો ધમધમાટ…

આનંદો : દીવાળી પછી જામનગરમાં, નવી આવાસયોજનાઓનો ધમધમાટ…

September 13, 2025
સુપ્રિમે કહ્યું: જો ગુજરાતમાં આવું થતું હોય તો….

નિયમિત-આગોતરા જામીન અરજીના નિકાલ સંબંધે સુપ્રિમ કોર્ટે કહ્યું કે…

September 13, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®