• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Wednesday, July 9, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

પુસ્તકો પલળી ગયા : આખરે આ મામલામાં રચાતી તપાસ સમિતિ…

શાસનાધિકારીના વડપણ હેઠળ રચાયેલી આ સમિતિ BRC ભવનના આ મામલાનું 'પોસ્ટમોર્ટમ' કરશે...

My Samachar by My Samachar
October 25, 2024
in જામનગર, હાલાર - અપડેટ
Reading Time: 1 min read
A A
પુસ્તક ગયા પાણીમાં ! : દરેડ BRC ભવનમાં બનેલ મામલો તપાસ માગી લેતો
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in: જામનગર

જામનગર નજીકના દરેડ બીઆરસી ભવનમાં વરસાદી પાણી ઘૂસી ગયું ત્યાં સુધી સંબંધિત સત્તાવાળાઓ બેદરકાર રહ્યા અને આ વરસાદી પાણીમાં, પ્રાથમિક શાળાઓના ભૂલકાંઓને આપવાની પુસ્તિકાઓ સહિતની હજારોની સંખ્યામાં સ્ટેશનરી પલળી ગઈ. આ બધું સાહિત્ય સરકારે મોકલેલું હતું અને ભૂલકાંઓને વિનામૂલ્યે આપવાનું હતું, જે સત્તાવાળાઓની બેદરકારીઓને કારણે ભૂલકાંઓ સુધી પહોંચ્યું નહીં. આ ઘટનાની હકીકતો જાણવા ગાંધીનગરથી તપાસનો આદેશ થયો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, આ પ્રકરણ જાહેર થઈ જતાં બીઆરસી ભવનના મુખ્ય અધિકારીએ ખુદના બચાવ માટે ખૂબ જ હવાતિયાં લગાવ્યા હતાં. પરંતુ આ મામલે મોટો ઉહાપોહ મચી જતાં આખરે ગાંધીનગરથી સમગ્ર બનાવની તપાસનો આદેશ છૂટ્યો છે. જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આ તપાસનો આદેશ થયો હોવાની વાતને સમર્થન આપ્યું છે.

અત્યંત આધારભૂત સૂત્ર અનુસાર, આ માટે 4 સભ્યોની ટીમની રચના થઈ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીના વડપણ હેઠળની આ ટીમ સમગ્ર બનાવનું પોસ્ટમોર્ટમ કરશે અને સાહિત્ય પલળી જવાની આ ગંભીર ઘટનામાં બીઆરસી ભવનના મુખ્ય અધિકારીની કોઈ બેદરકારીઓ હતી કે કેમ, તે અંગેનો અભ્યાસ કરી, 7 દિવસમાં આ રિપોર્ટ ઉચ્ચ સત્તાવાળાઓને સોંપશે. આ ટીમમાં હોદ્દાની રૂએ અન્ય 3 સભ્યો તરીકે એક કેળવણી નિરીક્ષક, એક QEM કન્વીનર અને એક તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

આ ટીમ એ બાબતની પણ તપાસ કરશે કે, સરકારે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા આ તમામ સાહિત્ય બીઆરસી ભવનને મોકલ્યું હતું છતાં આ સાહિત્યનું વિતરણ શા માટે કરવામાં આવ્યું ન હતું ? આમાં ભવનના વડાની કોઈ બેદરકારીઓ હતી કે કેમ, તેની પણ તપાસ થશે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, આ બનાવે સમગ્ર શિક્ષણ જગતમાં ચકચાર મચાવી છે. કેમ કે, જવાબદારીઓથી બચવા સંબંધિત અધિકારીએ આ બનાવ બાદ ઘણાં લૂલા બચાવ કર્યા હતાં. પરંતુ હવે તપાસ ટીમની રચના થતાં દૂધનું દૂધ અને પાણીનું પાણી અલગ થશે. તપાસ અત્યંત તટસ્થ રીતે અને ગંભીર પ્રકારે થાય એવું સૌ ઈચ્છી રહ્યા છે કેમ કે, લાંબા સમય સુધી સેંકડો ભૂલકાંઓ આ સાહિત્યથી વંચિત રહ્યા છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

લાલપુર બાયપાસ સિક્સલેન બ્રિજ માર્ચ-26 સુધીમાં કાર્યરત કરવાનો લક્ષ્યાંક

લાલપુર બાયપાસ સિક્સલેન બ્રિજ માર્ચ-26 સુધીમાં કાર્યરત કરવાનો લક્ષ્યાંક

July 9, 2025
જામનગરથી દ્વારકા અને ઓખા સુધી ક્રૂઝમાં જઈ શકશો…

જામનગરથી દ્વારકા અને ઓખા સુધી ક્રૂઝમાં જઈ શકશો…

July 9, 2025
BJPએ ઈતિહાસ સર્જવા આ લોકસભા ચૂંટણીઓમાં….

જામનગરના ધ્રોલ BJPમાં અકળામણ : વોટ્સએપ ચેટ વાયરલ થતાં ચકચાર…

July 9, 2025
સવારમાં દુર્ઘટના : બ્રિજના 2 કટકા, 3 મોત, વાહનો નદીમાં ઢોળાયા…

સવારમાં દુર્ઘટના : બ્રિજના 2 કટકા, 3 મોત, વાહનો નદીમાં ઢોળાયા…

July 9, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

લાલપુર બાયપાસ સિક્સલેન બ્રિજ માર્ચ-26 સુધીમાં કાર્યરત કરવાનો લક્ષ્યાંક

લાલપુર બાયપાસ સિક્સલેન બ્રિજ માર્ચ-26 સુધીમાં કાર્યરત કરવાનો લક્ષ્યાંક

July 9, 2025
જામનગરથી દ્વારકા અને ઓખા સુધી ક્રૂઝમાં જઈ શકશો…

જામનગરથી દ્વારકા અને ઓખા સુધી ક્રૂઝમાં જઈ શકશો…

July 9, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®