• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Monday, July 7, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

મહાજન અગ્રણી મર્ડર મિસ્ટ્રી, ફરિયાદમાં હત્યા અંગે થયો ખુલાસો

જામનગરમાં શુક્રવારે મોડી સાંજે થયેલી કરપીણ હત્યાનું કારણ 'આડા સંબંધનો વહેમ' : ફરિયાદી

My Samachar by My Samachar
October 12, 2024
in ક્રાઈમ
Reading Time: 1 min read
A A
મહાજન અગ્રણી મર્ડર મિસ્ટ્રી, ફરિયાદમાં હત્યા અંગે થયો ખુલાસો
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

જામનગરમાં કાલે શુક્રવારે મોડી સાંજે એક મહાજન અગ્રણીની શહેરના શંકરટેકરી વિસ્તારમાં છરીના ઘા વડે કરપીણ હત્યા થઈ હોવાનું બહાર આવ્યા બાદ, ગત્ મોડીરાત્રે મૃતકના પુત્રએ આ અંગે એક સગીર શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે, જેમાં ‘આડા સંબંધનો વહેમ’ એવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ મામલાએ સંબંધિત વર્તુળોમાં ભારે ચકચાર મચાવી છે.

ગત્ મોડી સાંજે પોણાં આઠ વાગ્યા આસપાસ, શહેરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તાર શંકરટેકરી, શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલાં ખોડિયાર મંદિર નજીક આ વિસ્તારના એક મહાજન અગ્રણીની છરીના ઉપરાઉપરી ઘા વડે એક શખ્સે કરપીણ હત્યા નીપજાવતા સમગ્ર શંકરટેકરી વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો હતો. બાદમાં, મોડી રાત્રે બે વાગ્યા આસપાસ મૃતકના પુત્રએ આ બનાવ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર 42 માં રહેતાં બ્રાસપાર્ટના ધંધાર્થી મહાવીર મનસુખભાઈ ખીમસીયાએ પોલીસમાં જાહેર કર્યું છે કે, શાસ્ત્રીનગરમાં ખોડિયાર મંદિર નજીક રહેતાં એક સગીર વિરુદ્ધ  છરીના ઘા વડે ફરિયાદીના પિતાને જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી, જેને કારણે ફરિયાદીના પિતા મનસુખભાઈ ખીમસીયા(ઉર્ફે મનુભાઈ મેટ્રો)નું મોત થયું છે.

ફરિયાદી મહાવીર ખીમસીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના પિતા દરરોજ ખોડિયાર માતા મંદિરે દર્શન કરવા જતાં અને ત્યાં રહેતાં ભરતસિંહ જયુભા જાડેજાના ઘરે જતાં હોય, ત્યાં રહેતાં દક્ષાબા સાથે તેને (મૃતકને) આડો સંબંધ હોવાનો વહેમ રાખી, આરોપીએ પોતાની પાસેની છરી વડી ફરિયાદીના પિતા પર જીવલેણ હુમલો કરી, હત્યા નિપજાવી છે.

Mysamachar.in દ્વારા આ બનાવ અંગે તપાસનીશ અધિકારી પોલીસ ઈન્સ્પેક્ટર આઈ.એ.ધાસુરાનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેઓના જણાવ્યા અનુસાર, આરોપી અને દક્ષાબા કૌટુંબિક કાકી-ભત્રીજો છે. આરોપીને એવો વહેમ હતો કે, દક્ષાબા અને મૃતક વચ્ચે આડા સંબંધ હતાં. જ્યારે તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક અને દક્ષાબાના પરિવાર વચ્ચે ઘણાં સમયથી પારિવારીક સંબંધો હતાં અને તેવા વહેમ રાખી આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે અમે આ કેસ અંગે વધુ તપાસ તજવીજ કરી રહ્યા છીએ.

SendShareTweetShare

Join Us on Social

Recent News

વોર્ડ-3ના સતત સક્રિય કોર્પોરેટર સુભાષ જોશી દ્વારા ચોથા વર્ષે સરસ્વતી સન્માન સમારોહનું ભવ્ય આયોજન

વોર્ડ-3ના સતત સક્રિય કોર્પોરેટર સુભાષ જોશી દ્વારા ચોથા વર્ષે સરસ્વતી સન્માન સમારોહનું ભવ્ય આયોજન

July 7, 2025
જિયોમાં ગરબડ: એક જ મહિનામાં ત્રીજો બ્લેકઆઉટ….

જિયોમાં ગરબડ: એક જ મહિનામાં ત્રીજો બ્લેકઆઉટ….

July 7, 2025
જામનગર જિલ્લામાં અઢી ઈંચ સુધીનો વરસાદ..

જામનગર જિલ્લામાં અઢી ઈંચ સુધીનો વરસાદ..

July 7, 2025
જામનગર જિલ્લાની 1,022 પ્રાથમિક શાળાઓમાં હવે, 12 શનિવાર ‘બેગલેસ’ અને ‘જોયફૂલ’…

કેરલેસ : જામનગરમાં શિક્ષણ વિભાગ ‘બેગલેસ’ દિવસ ઉજવી રહ્યો છે !

July 5, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

વોર્ડ-3ના સતત સક્રિય કોર્પોરેટર સુભાષ જોશી દ્વારા ચોથા વર્ષે સરસ્વતી સન્માન સમારોહનું ભવ્ય આયોજન

વોર્ડ-3ના સતત સક્રિય કોર્પોરેટર સુભાષ જોશી દ્વારા ચોથા વર્ષે સરસ્વતી સન્માન સમારોહનું ભવ્ય આયોજન

July 7, 2025
જિયોમાં ગરબડ: એક જ મહિનામાં ત્રીજો બ્લેકઆઉટ….

જિયોમાં ગરબડ: એક જ મહિનામાં ત્રીજો બ્લેકઆઉટ….

July 7, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®