• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Sunday, October 5, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

શિયાળામાં ઈમ્યુંનીટી મજબુત કરવા આ શાકનો કરો ભોજનમાં સમાવેશ 

My Samachar by My Samachar
December 3, 2021
in લાઇફ સ્ટાઇલ
Reading Time: 1 min read
A A
શિયાળામાં ઈમ્યુંનીટી મજબુત કરવા આ શાકનો કરો ભોજનમાં સમાવેશ 
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-ડેસ્ક:

શિયાળાની ઋતુ એટલે સેહતની ઋતુ…આ ઋતુમાં લોકો સ્વાસ્થ્ય અંગે વિશેષ કાળજી દાખવે છે, વહેલી સવારે ચાલવા જવું, આરોગ્યવર્ધક વસાણાનો ઉપયોગ, વગેરેના માધ્યમથી લોકો શીયાળામાં સેહત જાળવવાનો પ્રયાસ કરે છે, એવામાં નિષ્ણાતોના મતે બીમારીથી દૂર રહેવું હોય તો ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવી અનિવાર્ય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આમ તો ઘણી એવી વસ્તુ છે જેને ડાયેટમાં સામેલ કરી શકાય છે. પણ ઓછા ખર્ચે અને સ્વાદ ધરાવતી કોઈ વસ્તુની વાત કરીએ તો સરસવનું શાક ઉત્તમ વિકલ્પ છે. સરસવનું શાક ઇમ્યુનિટીને વધારવા ઉપરાંત સ્વાસ્થ્યને અન્ય ફાયદા પણ કરાવે છે તેમ નિષ્ણાતો માને છે,

સરસવનું શાક મોટાભાગના લોકોને પસંદ હોય છે. ઉપરાંત, શિયાળાની ઋતુમાં આ શાક બહુ સરળતાથી, ઓછી કિંમતે મળી રહે છે. તેનું સેવન મકાઈની રોટલી, ઘઉંની રોટલી અથવા પસંદગી મુજબ અન્ય કોઈપણ રીતે કરી શકો છો. આ શાક રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે,મસ્ટર્ડ ગ્રીન્સ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં સારી ભૂમિકા ભજવે છે. સરસવના શાકમાં પોટેશિયમ, કાર્બોહાઇડ્રેટ્સ, ફાઇબર, શુગર, વિટામિન A, C, D, B12, મેગ્નેશિયમ, આયર્ન અને કેલ્શિયમ જેવા પોષક તત્વો હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

સરસવનું શાક ખાવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે, જેના કારણે હૃદય પણ સ્વસ્થ રહે છે. જંક અને ફાસ્ટ ફૂડ ખાવાથી ઘણીવાર કોલેસ્ટ્રોલ વધે શરીરમાં આયર્નની ઉણપથી લોહીની ઉણપ એટલે કે એનિમિયા થાય છે. સરસવનું શાક ખાવાથી આયર્નની ઉણપ દૂર થાય છે. સગર્ભા સ્ત્રીઓએ તેમના આહારમાં સરસવના શાકનો સમાવેશ કરવો જોઈએ, કારણ કે મોટાભાગની ગર્ભવતી મહિલાઓના શરીરમાં આયર્નની ઉણપ જોવા મળે છે. સરસવનું શાકનો ડાયેટમાં સમાવેશ કરવાથી તમામ પ્રકારના રોગો થવાનું જોખમ પણ ઘટી જાય છે.

SendShareTweetShare
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં અમદાવાદ GST ગણતરીના દિવસોમાં ફરી ત્રાટકયું !!

જામનગરમાં અમદાવાદ GST ગણતરીના દિવસોમાં ફરી ત્રાટકયું !!

October 4, 2025
રાજ્યમાં આ જિલ્લાઓમાં માવઠું, સર્જાયો વરસાદી માહોલ

વાવાઝોડું નહીં આવે પરંતુ ભારે પવન અને જોરદાર વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવનાઓ…

October 4, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®