Mysamachar.in-જામનગર:
આર્થિક સંકડામણથી કંટાળી વ્યક્તિ કેવા પગલા ભરી લે છે, તેનો વધુ એક કિસ્સો જામનગર શહેરમાં સામે આવ્યો છે, જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર 7 માં વસવાટ કરતા 60 વર્ષીય મનહરભાઇ ઓધવજીભાઇ ઘઘડાએ પોતાના ધંધામા દેવુ વધી જતા દેવુ ભરવાની ચીંતામા પોતાના ઘરે પોતાની જાતે ઝેરી દવા પી લઇ જિંદગી ટૂંકાવી લીધાનું પોલીસ ચોપડે જાહેર થયું છે.