• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Saturday, June 14, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

ગુજરાતમાં પ્રથમ વખત માતા-પિતા અને વરિષ્ઠ નાગરિક અને કલ્યાણ અધિનિયમ કાયદા હેઠળ મકાનનો ખાલી કબજો માતાને અપાવતા SDM જામનગર

My Samachar by My Samachar
July 13, 2021
in જામનગર
Reading Time: 1 min read
A A
ગુજરાતમાં પ્રથમ વખત માતા-પિતા અને વરિષ્ઠ નાગરિક અને કલ્યાણ અધિનિયમ કાયદા હેઠળ મકાનનો ખાલી કબજો માતાને અપાવતા SDM જામનગર
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર

માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોનાં ભરણપોષણ અને કલ્યાણ બાબતના અધિનિયમ-2007 તળે કાલાવડમાં રહેતા મંજુલાબેન મનસુખભાઈ અણદાણીએ પોતાની માલિકીનું મકાન જામનગર શહેરમાં ગોકુલનગર, નારાયણનગર, સરસ્વતિ સ્કુલ સામે પોતાની સ્વપાર્જીત રકમમાંથી મકાન ખરીદ કરેલ અને તેઓ પોતે કાલાવડ મુકામે નોકરી કરતા હોય  રીટાયર્ડ થયે પોતાની રીટાયડમેન્ટની જીંદગી જીવવા માટે ત્યાં રહેવા માટે લીધેલ હતું.

કાલાવડમાં પોતે નોકરી કરતા હોય તેણીનાં જામનગર મુકામે તેના બને પુત્રો ભાડે મકાનમાં રહેતા હોય, તેથી તેણીએ પોતાના મકાનમાં બને પુત્રોને રહેવા માટે ચાવી આપી દીધેલ સને-2019 ની સાલમાં તેઓ રીટાયર્ડ થતા જામનગર મુકામે પોતાનાં ઘરે રહેવા આવતા તેના બન્ને પુત્રો તથા તેમની પુત્રવધુઓએ ઘરમાં પ્રવેશ કરવા દીધેલ નહિ અને ત્યાંથી તરછોડી ઘરની બહાર કાઢી દીધેલ ત્યારબાદ પોલીસ ફરીયાદ કરવા છતાં તેનો કોઈ આગળની કાર્યવાહી થયેલ નહિ અને ઘરમાં પ્રવેશ મળેલ નહિ.

મકાન ખાલી કરાવવા સબબ મંજુલાબેને પોતાના વકિલ નીતલ એમ.ધ્રુવને સંપર્ક કરતા “માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ અધિનિયમ-2007” તળેના નવા કાયદા મુજબ જામનગરનાં સબ-ડિવિઝન મેજીસ્ટ્રેટ જામનગર શહેર આસ્થાબેન ડાંગરની કોર્ટમાં અધિનિયમોની કલમો હેઠળ કેસ દાખલ કરેલ અને તે કેસ ચાલી જતાં જામનગરનાં ધારાશાસ્ત્રી નીતલ એમ. ધ્રુવની તમામ દલીલો ધ્યાને લઈ મોટો પુત્ર કેતનભાઈ મનસુખભાઈ અણદાણી તથા પુત્રવધુ ડીમ્પલબેન કેતનભાઈ અણદાણી તથા બીજા પુત્ર કિશનભાઈ મનસુખભાઈ અણદાણી તથા પુત્રવધુરવિનાબેન કિશનભાઈ અણદાણી ના માતા મંજુલાબેન મનસુખભાઈ અણદાણીનો મકાનનો ખાલી બજનશ કબજો મેળવવા અંગેની અરજી ગ્રાહય રાખી રહેણાંકનું મકાન પુત્રો તથા પુત્રવધુઓએ તા. 31-07-2021 સુધીમાં ખાલી કરી આપવાનું અને જો તે તારીખ મુજબ મકાનનો ખાલી કબજો સુપ્રત ન કરે તો મામલતદાર જામનગર શહેર મિલ્કતનો કબજો પોલીસ ઇન્સ્પેકટર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન, પોલીસ બંદોબસ્ત સાથે રાખી મકાનનો ખાલી બજનશ કબજો માતાને પુત્રો તથા પુત્રવધુઓ પાસેથી અપાવી સુપ્રત કરી આપવાનો ગુજરાત ખાતે આ અધિનિયમ હેઠળ જામનગરમાં પ્રથમ ચુકાદો ફરમાવેલ છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જો તમને કોઈ કહે કે તમારી વાડિમાં સોનું દટાયેલું છે.. કાઢી આપીએ તો એ વિધિમાં ના પડતા નહિતર આવું થશે..

કાયદાની છટકબારીનો લાભ લઈ હજારો કિલો સોનું ભારતમાં નિયમની આડમાં આવી રહ્યું છે !!

June 14, 2025
અમદાવાદમાં અગનગોળો બનેલું વિમાન વર્ષોથી ચર્ચાઓમાં !!

વિમાન પડ્યું ત્યાં પણ 33 મોત કન્ફર્મ : કુલ મોત 274

June 14, 2025
જામનગરનો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ 15 દિ થી ઠપ્પ….

જામનગરમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બંધ હોવા અંગે કાર્યવાહીઓ ક્યારે થશે ??…

June 14, 2025
જામનગર : વધુ એક વકીલની હત્યાથી ચકચાર…

જામનગર : વધુ એક વકીલની હત્યાથી ચકચાર…

June 14, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જો તમને કોઈ કહે કે તમારી વાડિમાં સોનું દટાયેલું છે.. કાઢી આપીએ તો એ વિધિમાં ના પડતા નહિતર આવું થશે..

કાયદાની છટકબારીનો લાભ લઈ હજારો કિલો સોનું ભારતમાં નિયમની આડમાં આવી રહ્યું છે !!

June 14, 2025
અમદાવાદમાં અગનગોળો બનેલું વિમાન વર્ષોથી ચર્ચાઓમાં !!

વિમાન પડ્યું ત્યાં પણ 33 મોત કન્ફર્મ : કુલ મોત 274

June 14, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®