Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાના જુદા-જુદા પોલીસમથકોમાં ફરજ બજાવતા 10 PSIની બદલીનો હુકમ જીલ્લા પોલીસવડા દ્વારા કરવામાં આવ્યો છે, બદલી પામેલા PSIમાં સિક્કા PSI કે.આર.સીસોદિયાને મેઘપર પો.સ્ટે, મેઘપરના ડી.એસ.વાઢેરને લાલપુર, લાલપુરના બી.એસ.વાળાને પંચ એ, જ્યારે ધ્રોલના સી.એમ.કાંટેલિયાને પંચ બી, પંચ બી ના જે.ડી.પરમારને સિક્કા પીએસઆઈ તરીકે મુકાયા છે, જામજોધપુરના કે.વી.ઝાલાને શેઠવડાલામાં જયારે શેઠવડાળાના એ.ડી.વાળાને ટ્રાફિક બ્રાંચ જામનગર, ટ્રાફિક શાખાના વૈશાલી આહીરને જામજોધપુર સેકન્ડ પી.એસ.આઈ અને પંચ એ ના ડીપી ચુડાસમાને ઉદ્યોગ ચોકી માં મુકાયા છે.