• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Monday, May 5, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

જામનગરના ખગોળશાસ્ત્રી કરે છે આગાહી ક્યારે આવશે ભૂકંપ

My Samachar by My Samachar
February 7, 2019
in જામનગર
Reading Time: 1 min read
A A
જામનગરના ખગોળશાસ્ત્રી કરે છે આગાહી ક્યારે આવશે ભૂકંપ
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

ભારતમાં જ્યોતિષશાસ્ત્ર ખૂબ જ પ્રચલિત છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ મનુષ્યના જીવનમાં ચડતી-પડતી, સુખ-દુઃખ વગેરે આવે છે. તેમજ વિશ્વમાં ધરતીકંપ, સુનામી વગેરે પણ આવે છે. જામનગરના હર્ષવદન બી. વરિયા (બી.એસ.સી., એલ.એલ.બી.) વર્ષોથી જ્યોતિષશાસ્ત્ર તેમજ ખગોળશાસ્ત્રનો ઊંડો અભ્યાસ ધરાવે છે.

તેમની પાસે છેલ્લા ૨૫-૩૦ વર્ષમાં ધરતીકંપ કયા-કયા દેશમાં, કયા સમયે, કેટલી તીવ્રતાનો ધરતીકંપ આવેલ તે વિશેની સંપૂર્ણ માહિતી છે. તેઓ જ્યારે જ્યારે ભૂતકાળમાં ધરતીકંપ આવેલ તેના સમય, સ્થાનના આધારે કયા-કયા ગ્રહો કઈ રાશીમા હતા (જન્મકુંડળી) બનાવી તેનો અભ્યાસ કરી તેમને જાણવા મળ્યું છે કે શનિ, મંગળ, ચંદ્ર, પ્લુટો, બુધ, હર્ષલ વગેરે ગ્રહો ધરતીકંપને અસર કરતા ગ્રહો છે.

જેના આધારે વરિયાભાઈએ ૨૫/૧૨/૨૦૧૮ના ઘણી જગ્યાએ જેમકે NASA (USA), જાપાન, જન્મભૂમિ પંચાંગ, મોટાભાગની ન્યુઝ ચેનલ, તેમજ ISRO વગેરેને ઈમેલથી જણાવેલ કે તા.૨૨/૧૨/૧૮ થી ૦૫/૦૨/૧૯ના સમયગાળા દરમિયાન ધરતીકંપના ઘણા યોગો બનશે, જેમાં ખાસ કરીને ૨૩/૧૨/૧૮, ૨૯/૧૨, ૩૧/૧૨, ૧૯/૦૧/૧૯,૨૦/૦૧ તથા ૦૫/૦૨/૧૯ ના રોજ ૧૦૦ % ધરતીકંપ આવવાની શક્યતા છે. એટલું જ નહીં તે કયા-કયા સ્થળે ધરતીકંપની શકયતા છે. તે પણ ઇમેલમાં જણાવેલ છે.

ગુજરાત સમાચારના તા. ૨૧/૦૧/૨૦૧૯ના અંકમાં પ્રથમ પાના પર જ સમાચાર છે કે તલાળા, સુરેન્દ્રનગર, કચ્છ નો અમુક ભાગ, મહારાષ્ટ્રના અમુક ભાગમાં છેલ્લા ૧૦ દિવસમાં ૬૧ જેટલા ધરતીકંપના આંચકા આવેલ છે અને રવિવાર તા.૨૦/૦૧ ના રોજ ૭ જેટલા ધરતીકંપના આચકા આવેલ.(આ માહિતી Googleમાં પણ છે.) તે જ પ્રમાણે ભારત બહાર ફિલિપાઈન્સમાં ૨૯/૧૨ રોજ, વેસ્ટ બ્રાઝિલમાં ૦૫/01ના રોજ તથા જાપાન વગેરેમાં ૦૮/૦૧ના રોજ ધરતીકંપ આવેલ છે. તા. ૨૩/૧૨/૨૦૧૮ના રોજ ઇન્ડોનેશિયામાં મોટો ધરતીકંપ આવેલ, જેમાં આશરે ૪૧૫ થી વધુ વ્યક્તિઓના મૃત્યુ થયેલ છે. તેમજ ૧૪૦૦૦ થી વધુ વ્યક્તિઓ ઘાયલ થયેલ છે.

Youtube તથા Google ની માહિતી પ્રમાણે તથા માન્યતા મુજબ હજુ સુધી કોઈ ખાસ જ્યોતિષશાસ્ત્રી કે ખગોળવિદ દ્વારા ધરતીકંપની તારીખ સમય સાથે આગાહી કરેલ નથી. જામનગરના હર્ષવદન બી. વરિયા (મોબાઈલ-૯૨૨૮૨૧૯૦૬૦) એ જ પ્રકારની સચોટ આગાહી સમય અને સ્થળ સાથે કરેલ છે અને તે સાચી પડેલ છે જે જામનગરનું ગૌરવ તો છે જ ઉપરાંત ભારતમાં પણ આવી વ્યક્તિ છે જે ધન્યવાદને પાત્ર છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.

SendShareTweetShare

Join Us on Social

Recent News

ગુજરાતમાં 56 વેસાઇડ એમેનિટીઝને મંજૂરી, શું હોય છે તેમાં સુવિધાઓ વાંચો

ગુજરાતમાં 56 વેસાઇડ એમેનિટીઝને મંજૂરી, શું હોય છે તેમાં સુવિધાઓ વાંચો

May 5, 2025
જામનગરની જીજી હોસ્પિટલના રસોડામાં ત્રાટકી ફૂડશાખા…

જામનગરની જીજી હોસ્પિટલના રસોડામાં ત્રાટકી ફૂડશાખા…

May 5, 2025
બોર્ડ પરીક્ષાના ઉમેદવારો, જો આ ગેરરીતિઓ કરશે તો FIR

જામનગર અને દ્વારકામાં બંને પ્રવાહમાં ધોરણ 12 નું પરિણામ ખૂબ સારૂં…

May 5, 2025
યુનિટી બ્રાસ વર્લ્ડ ખાતે આયોજિત અલૌકિક મનોરથમાં સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુનું અનાવરણ

યુનિટી બ્રાસ વર્લ્ડ ખાતે આયોજિત અલૌકિક મનોરથમાં સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુનું અનાવરણ

May 5, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

ગુજરાતમાં 56 વેસાઇડ એમેનિટીઝને મંજૂરી, શું હોય છે તેમાં સુવિધાઓ વાંચો

ગુજરાતમાં 56 વેસાઇડ એમેનિટીઝને મંજૂરી, શું હોય છે તેમાં સુવિધાઓ વાંચો

May 5, 2025
જામનગરની જીજી હોસ્પિટલના રસોડામાં ત્રાટકી ફૂડશાખા…

જામનગરની જીજી હોસ્પિટલના રસોડામાં ત્રાટકી ફૂડશાખા…

May 5, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®