• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Monday, December 15, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

તમારા સંતાનના ભવિષ્ય સુરક્ષિત કરવા માટે કેવી રીતે કરશો રોકાણ?

My Samachar by My Samachar
November 10, 2018
in જામનગર
Reading Time: 1 min read
A A
તમારા સંતાનના ભવિષ્ય સુરક્ષિત કરવા માટે કેવી રીતે કરશો રોકાણ?
Share on WhatsAppShare on FacebookShare on Twitter

mysamachar.in-જામનગર:

આજના આધુનિક જમાનામાં અને મોંઘવારી વચ્ચે માતા-પિતાને પોતાના સંતાનોના ભવિષ્યની ચિંતા કરવી જરૂરી બની છે,તેવામાં બાળકના સારા ભવિષ્ય માટે તેમના કેરીયર ઉપરાંત નાણાકીય પ્લાનિંગ ઘણું જ જરૂરી છે અને જો તમે બચત કરીને તમારા સંતાનના ઉજળા ભવિષ્ય માટે સરકારની વિવિધ લાભદાયક યોજના હેઠળ રોકાણ કરવામાં આવે તો ખૂબ જ સારા પરિણામ મળશે,

જામનગર જીલ્લામાં કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજનાને જબરો પ્રતિસાદ મળી રહ્યો છે. આ યોજના એવી છે કે,સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ૧૦ વર્ષની ઉમર સુધીની કોઈપણ દીકરી માટે સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતુ કોઈપણ અધિકૃત સરકારી બેંક અને પોસ્ટ ઓફિસ બ્રાંચમાં ખોલાવી શકાય તાજેતરમાં જ કેન્દ્ર સરકારે વ્યાજ દરમાં ૦.૪ ટકાનો વધારો કર્યો છે જેથી વ્યાજ દર ૮.૫ ટકા થઈ ગયા છે. આ યોજના હેઠળ ઇન્કમ ટેક્સ કલમ ૮૦-સી હેઠળ ટેકસમાં છૂટ મળી શકે છે,

ઉપરાંત પીપીએફ એકાઉન્ટ થકી દરેક માતા-પિતા બાળકોના સારા ભવિષ્ય માટે રોકાણ કરી શકે છે.તમારા સંતાનની ૧૮ વર્ષથી નાની ઉંમરના હોય તો પીપીએફ એકાઉન્ટ ખોલી શકાય છે.બાળકોના નામે પીપીએફ એકાઉન્ટ તેના માતા-પિતા અથવા કાયદાકીય પાલક માતા-પિતા ખોલાવી શકે છે.પીપીએફ એકાઉન્ટનો સમયગાળો ૧૫ વર્ષ છે.વર્ષ દરમિયાન તેમાં ૧.૫ લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે.

 પીપીએફમાં એકાઉન્ટ ખોલતી વખતે તમારું સંતાન ૩ અથવા ૪ વર્ષનું છે અને તમારું સંતાન ૧૮ કે ૧૯ વર્ષનું થશે ત્યારે એકાઉન્ટ મેચ્યોર થઈ જશે આ દરમિયાન તે એકાઉન્ટનું સંચાલન જાતે કરી શકવા તમારું સંતાન લાયક બની જશે ત્યારે જરૂર પડ્યે જો તેને વધારવા માંગે છે,તો તે વધુ પૈસા ઉપાડી શકે છે,પાંચ વર્ષ તેને વધારે રાખી શકે છે.જો તે ૧૮ વર્ષ ની ઉમરમાં  એકાઉન્ટ ખોલાવે છે,તો તેણે બીજા ૧૫ વર્ષ પાકતી મુદત ની રાહ જોવી પડશે,

તમે તમારા સગીર બાળકો માટે પણ મ્યુચલ ફંડ ખરીદી શકો છો.તેનો ઉપયોગ તેના વધુ અભ્યાસ અને કારકિર્દી માટે પણ કરી શકો છો. મ્યુચલ ફંડમાં લાંબા સમય માટે રોકાણથી લાભ થવાની શક્યતા વધી જાય છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.  

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરના વધુ એક ઉદ્યોગપતિની ધરપકડથી સનસનાટી…

જામનગરમાં વધુ એક GSTકાંડ: ટેક્સ કન્સલ્ટન્ટ સહિત 2 રિમાંડ પર..

December 15, 2025
કૅન્સરના દર્દીઓને મળે છે “મુખ્યમંત્રી રાહત ભંડોળ”માંથી સહાય, આ પ્રક્રિયાઓ અનુસરવી પડે

કૅન્સરના દર્દીઓને મળે છે “મુખ્યમંત્રી રાહત ભંડોળ”માંથી સહાય, આ પ્રક્રિયાઓ અનુસરવી પડે

December 15, 2025
નાબાર્ડનો સર્વે કહે છે: ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો બચત કરી શકતાં નથી…

રાજ્યમાં રૂ. 43,000 કરોડના પ્રોજેક્ટમાં વિલંબ:આ રહ્યા કારણો…

December 13, 2025
રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીનો આજે જન્મદિવસ

વિવાદાસ્પદ લખાણો સંબંધે રૂ. 100 કરોડના માનહાનિના દાવાથી સનસનાટી..

December 13, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરના વધુ એક ઉદ્યોગપતિની ધરપકડથી સનસનાટી…

જામનગરમાં વધુ એક GSTકાંડ: ટેક્સ કન્સલ્ટન્ટ સહિત 2 રિમાંડ પર..

December 15, 2025
કૅન્સરના દર્દીઓને મળે છે “મુખ્યમંત્રી રાહત ભંડોળ”માંથી સહાય, આ પ્રક્રિયાઓ અનુસરવી પડે

કૅન્સરના દર્દીઓને મળે છે “મુખ્યમંત્રી રાહત ભંડોળ”માંથી સહાય, આ પ્રક્રિયાઓ અનુસરવી પડે

December 15, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®