• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Tuesday, October 21, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

૧૬ લાખ વૃક્ષવાવેતરના બણગા..કેમ જાણો…

My Samachar by My Samachar
July 28, 2019
in હાલાર - અપડેટ
Reading Time: 1 min read
A A
૧૬ લાખ વૃક્ષવાવેતરના બણગા..કેમ જાણો…
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

જામનગર જિલ્લામા એક તરફ વૃક્ષોની સંખ્યા ઓછી છે,ઉપરથી વનવિભાગ સહિત જવાબદાર તંત્રો વૃક્ષારોપણના મસમોટા આકડા જાહેર કરે છે,અને વન વિભાગ તો કરોડો રૂપીયાનો  ધુમાડો પણ કરી દે છે,છતાય વૃક્ષારોપણ સફળ થયુ હોય તેવુ સર્વેમા જણાતુ નથી,છેલ્લા બે વર્ષના કુલ વાવેતરથી પણ બમણાથી  વધુ નુ લક્ષ્યાંક તંત્ર એ આ વખતે રાખ્યુ તે હાસ્યાસ્પદ અને શેખચલ્લીના બણગા જેવુ લાગે છે,

કેમ કે વન વિભાગમાંથી જાણવા મળ્યા  મુજબ વર્ષ ૧૭-૧૮મા  રૂ. ૪૩૩ લાખના ખર્ચે ૮૭૭ હેક્ટરમા વૃક્ષારોપણ થયુ અને વર્ષ ૧૮-૧૯ મા ૧૭૮૮ હેક્ટરમા રૂ.૭૯૩ લાખના ખર્ચે વૃક્ષારોપણ થયુ છે,જેમા વર્ષ ૧૭-૧૮મા ૩ લાખથી વધુ વૃક્ષોના રોપણ થયા અને વર્ષ ૧૮-૧૯ મા ૪ લાખથી વધુ રોપણ થયા છે તેવુ રેકર્ડ ઉપર છે,હવે તેની સામે વર્ષ ૧૯-૨૦ મા ૧૬ લાખ વૃક્ષારોપણ નો ટાર્ગેટ રખાયાનુ વન વિભાગના અધિકારીઓએ જાહેર મીટીંગમા જણાવ્યુ છે,

ત્યારે એક તો છેલ્લા બે વર્ષમા ૧૧૩૭ લાખના આંધણ બાદ પણ ખાસ કંઇ હરિયાળી તો થઇ નહી વૃક્ષો જો ઉઝરતા હોય તો તો ખર્ચ પણ યથાર્થ છે,પરંતુ ઉજરતા ન હોવા છતા નજરે ચડતા ન હોવા છતા જે દર્શાવાય છે,તે વૃક્ષારોપણ છેલ્લા બે વર્ષનુ સાત લાખનુ ક્યા થયુ એ સવાલ યોગ્ય જ છે.

-જતન થતા નથી અને ઓછા વરસાદના વાંક કઢાય છે…

સર્વેક્ષણમા જાણવા મળ્યુ છે તે મુજબ વૃક્ષારોપણનો દેખાડો કરવા  માત્ર પ્રતિકાત્મક વાવેતર વધુ પ્રમાણમા  થાય છે,અને  મોટાભાગના વૃક્ષોનાના જતન થતા જ નથી એટલુ જ નહી તે જોવા વાળુ પણ કોઇ નથી,ઉપરથી હવે ૨૫૦૦ લાખ ખર્ચી ને ૧૬ લાખ વૃક્ષોના વાવેતર કેમ સફળ થશે? ખરેખર અનેક સંસ્થાગત વ્યક્તિગત  રીતે સફળ અને પ્રેરક  વૃક્ષારોપણ થયાના અનેક ઉદાહરણો છે તો તંત્ર શા માટે એ મુજબ ન કરી શકે? કે વૃક્ષારોપણ માટે  અઢળક  નાણાના ખર્ચ જ માત્ર દર્શાવી દેવાય છે? તેવા સવાલો આ અંગેના અભ્યાસુઓ કરે છે,તેથી ફેલ જાય ત્યારે મહત્વનુ એ છે કે વૃક્ષારોપણ બાદ નિયમિત જતન થાય,,.નહી તો ઉઝરશે કેમ? ઉપરાંત જે સંખ્ય જાહેર થાય છે તેટલા કદાચ વૃક્ષારોપણ થતા પણ નથી આવી તો અનેક બાબતો ઉપર જાણકારોએ પ્રકાશ પાડ્યો છે,

-વન વિભાગ ૧૯ પ્રકારની ગેરરિતી કરે છે,

નાગરીકો ચોંકી જાય એવી બાબત એ છે કે રાજ્ય તકેદારી આયોગે સરકારમા એક ધગધગતો રિપોર્ટ રજુ કરી જણાવ્યુ છે કે વન વિભાગ ૧૯ પ્રકારની ગેરરિતી આચરે છે,જેમા  રોપાની સંખ્યા અને સ્ટોક તેમજ વિતરણ અને રોપણ બાદ જતન અંગે દર્શાવાતા અહેવાલ એ તમામમા મોટાપાયે થતી ગેરરિતીઓનો સમાવેશ થાય છે,તેના ઉપરથી જ સમજી શકાય કે જે કરોડોનો ખર્ચ થયો તે સાર્થક થવાને બદલે મોટા ભાગે તો પાણીમા જ ગયો હશે કે પછી  બીજી ( અનેક શંકાપ્રેરક) રીતે ખર્ચ ઉધારાયા હશે તેવા સવાલો લોકો ઉઠાવે છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

મોટી વાત, મોટો ચુકાદો : જામનગરના ખાદી ભંડારે જગ્યા ખાલી કરવી પડશે…

મોટી વાત, મોટો ચુકાદો : જામનગરના ખાદી ભંડારે જગ્યા ખાલી કરવી પડશે…

October 21, 2025
દિવાળીના દિવસે 108 ઈમરજન્સી સર્વિસના કોલમાં થયો વધારો

108 ઈમરજન્સી એમ્બ્યુલન્સની દીવાળી કેવી રહી, જાણો…

October 21, 2025
જામનગરમાં 24 કલાકમાં આગ લાગવાની 30 ઘટનાઓ…

જામનગરમાં 24 કલાકમાં આગ લાગવાની 30 ઘટનાઓ…

October 21, 2025
સાવધાન ! દિવાળીમાં ફટાકડા ફોડતા પહેલા રાખજો આ ધ્યાન

સાવધાન ! દિવાળીમાં ફટાકડા ફોડતા પહેલા રાખજો આ ધ્યાન

October 20, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

મોટી વાત, મોટો ચુકાદો : જામનગરના ખાદી ભંડારે જગ્યા ખાલી કરવી પડશે…

મોટી વાત, મોટો ચુકાદો : જામનગરના ખાદી ભંડારે જગ્યા ખાલી કરવી પડશે…

October 21, 2025
દિવાળીના દિવસે 108 ઈમરજન્સી સર્વિસના કોલમાં થયો વધારો

108 ઈમરજન્સી એમ્બ્યુલન્સની દીવાળી કેવી રહી, જાણો…

October 21, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®