રાજકોટ

સમૂહલગ્નની 28 કોડવંતી કન્યાઓ હીબકે ચડી ગઈ !! : આયોજકો ટાણે ફરાર…

Mysamachar.in: રાજકોટ સર્વજ્ઞાતિય સમૂહલગ્નના એક સમારોહમાં ઉપસ્થિત 28 કન્યાઓ આયોજકોના ખેલને કારણે ચોધાર આંસુએ રડી પડી. અને, 28 વરરાજાઓને 'સાફો'...

Read moreDetails

રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે 4 માર્ચ સુધી કેટલી ટ્રેનો રહેશે રદ

Mysamachar.in-રાજકોટ: રાજકોટ ડિવિઝનમાં રાજકોટ-હાપા સેક્શનમાં સ્થિત પડધરી-ચણોલ-હડમતિયા ખાતે ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 20 ફેબ્રુઆરીથી 4...

Read moreDetails

16 ફેબ્રુઆરીએ ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરો માટે આ સમાચાર

Mysamachar.in-રાજકોટ: પશ્ચિમ રેલવેના વિરાર અને વૈતરણા તથા સફાલે અને કેલવે રોડ વચ્ચે રવિવાર, 16 ફેબ્રુઆરી, 2025 ના રોજ  પીએસસી  સ્લેબ...

Read moreDetails

જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

Mysamachar.in-રાજકોટ: જામનગરના શૈલેન્દ્રસિંહ ઉર્ફે પ્રકાશ નામના શખ્સની રાજકોટ પોલીસે ધરપકડ કરી છે. આ શખ્સ જામનગરનો કારખાનેદાર હોવાનું અને યુવકોને હોટેલમાં...

Read moreDetails

જામનગર-મોરબી તથા અમદાવાદમાં IT ના દરોડા…

Mysamachar.in-રાજકોટ: ઘણાં લાંબા સમય બાદ જામનગર શહેરમાં આવકવેરા તંત્રએ કામગીરીઓ શરૂ કરી છે, સૂત્રના જણાવ્યા અનુસાર જામનગર અને અમદાવાદમાં નમકના...

Read moreDetails

બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાં થી પસાર થનારી કેટલીક ટ્રેનો પ્રભાવિત

Mysamachar.in-રાજકોટ: પશ્ચિમ રેલ્વે દ્વારા માહિમ અને બાંદ્રા સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 20 ના દક્ષિણ એબટમેન્ટના પુનર્નિર્માણ કાર્યને ધ્યાનમાં રાખીને 24/25...

Read moreDetails

દારૂની બોટલો નહી પણ સાયલેન્સર પર ફર્યું રોલર.!

Mysamachar.in-રાજકોટ: રાજ્યના જુદા જુદા શહેરોમાં રફતારના રાજાઓ બેફામ બેફીકર છે, ક્યાંક ફોરવ્હીલર તો ક્યાંક બાઈકના સીનકા પણ કેટલાક શહેરોમાં હોટ...

Read moreDetails

સાગઠિયાકાંડ: મનસુખના ‘ધન-સુખ’ની તપાસમાં હવે ED…

Mysamachar.in-રાજકોટ: રાજકોટના અતિ સંવેદનશીલ અને ચકચારી પ્રકરણ ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં રાજકોટ મહાનગરપાલિકાનો પૂર્વ TPO મનસુખ સાગઠિયા ચર્ચાઓમાં આવ્યો. આ...

Read moreDetails

સાગઠિયાની કરોડોની સંપત્તિઓ ટાંચમાં લેવા ગૃહવિભાગ દ્વારા મંજૂરી…

Mysamachar.in: રાજકોટ રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ મનસુખ સાગઠિયા નામના, RMCના તત્કાલીન TPO ના પાપ છાપરે ચડી પોકારી ઉઠ્યા અને તેના...

Read moreDetails

આનંદો: રાજ્યમાં ગુનાખોરી ઘટી, રાજ્યના પોલીસવડાનો દાવો…

Mysamachar.in-રાજકોટ: જામનગર સહિત રાજ્યભરમાં ગુનાખોરી મુદ્દે અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિઓ અંગે, સામાન્ય માણસનો અભિપ્રાય શું છે, તે દરેક સામાન્ય...

Read moreDetails
Page 1 of 63 1 2 63

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!