રાજકોટ

જામનગરના નિવૃત પોલીસ ઈન્સ્પેક્ટર પર આ કારણથી ખૂની હુમલો ! આરોપી ઝડપાયો

Mysamachar.in-રાજકોટ: જામનગર-વડોદરા ઈન્ટરસિટી ટ્રેનમાં મુસાફરી કરી રહેલાં એક નિવૃત પોલીસ ઈન્સ્પેક્ટર પર ગત્ રોજ એક શખ્સ દ્વારા ખૂની હુમલો થયો...

Read moreDetails

બોરીવલી – કાંદિવલી સેક્શનમાં બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત

Mysamachar.in-રાજકોટ: પશ્ચિમ રેલવેના મુંબઈ સબર્બન વિસ્તારમાં બોરીવલી–કાંદિવલી સેક્શન વચ્ચે 6ઠ્ઠી લાઇનના કામને ધ્યાનમાં રાખીને 20 ડિસેમ્બર, 2025 થી 30 દિવસના...

Read moreDetails

​રાજકોટ–પોરબંદર–વેરાવળ રૂટની કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર

Mysamachar.in-રાજકોટ: મુસાફરોની સુવિધા અને ટ્રેનોની સમયપાલન ક્ષમતા માં સુધારો કરવાના હેતુથી પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન સંબંધિત કેટલીક ટ્રેનોના સમયમાં સુધારો...

Read moreDetails

રેલવે વ્યવહારને અસર: 29 નવેમ્બરથી 01 ડિસેમ્બર સુધી મુસાફરી કરનાર મુસાફરો માટે કામના છે આ સમાચાર

Mysamachar.in-રાજકોટ: સુરેન્દ્રનગર-ચમારજ સેક્શનમાં બ્લૉકને કારણે રેલવે વ્યવહારને અસર થશે તેવું રેલ્વે દ્વારા સતાવાર જાહેર કરવામાં આવ્યું છે, રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-ચમારજ...

Read moreDetails

લોહિયાળ વીકએન્ડ ! : 2 ઘટના, 1 મહિલા અને 1 પુરુષનું મોત, 1 મહિલા ગંભીર…

Mysamachar.in-રાજકોટ:ભાવનગર: સૌરાષ્ટ્ર પ્રદેશ માટે આજનો શનિવાર લોહીયાળ પૂરવાર થયો છે. એક ઘટનામાં પત્નીના પ્રેમસંબંધને કારણે બબાલ થઈ અને અન્ય એક...

Read moreDetails

2 માતા, 4 સંતાનો…2 બનાવમાં 4 ભૂલકાંના મોતથી રાજ્યમાં સનસનાટી…

Mysamachar.in-નવસારી અને રાજકોટ: સામાન્ય રીતે માતાની મમતા અને માતાના કોમળ હૈયાની ઘણી જ કહાનીઓ સંભળાતી-બોલાતી અને લખાતી રહેતી હોય છે....

Read moreDetails

 રેલવે દ્વારા રાજકોટ અને પોરબંદર વચ્ચે 2 નવી લોકલ ટ્રેનોની શરૂઆત

Mysamachar.in-રાજકોટ: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ અને પોરબંદર વચ્ચે બે નવી લોકલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે....

Read moreDetails

શિક્ષણ : ખાનગી શાળાઓમાં ‘ફી’ ની ગોઠવણ શરૂ થઈ ગઈ..

Mysamachar.in-રાજકોટ: નવું શૈક્ષણિક સત્ર કે વર્ષ શરૂ થવાનું હોય એટલે ખાનગી શાળાઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં 'ફી' શબ્દ મોટાં પ્રમાણમાં ગાજવા...

Read moreDetails

પરિક્રમા મેળા દરમિયાન રાજકોટ–મોરબી અને રાજકોટ–જૂનાગઢ વચ્ચે અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે

Mysamachar.in-રાજકોટ: જૂનાગઢમાં યોજાનારા પરિક્રમા મેળા–2025 દરમિયાન મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ–મોરબી અને રાજકોટ–જૂનાગઢ...

Read moreDetails
Page 1 of 67 1 2 67

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

error: Content is protected !!